________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિયાવચ્ચે
યા ને મહામુનિ નંદિષેણું
જીવનમાં એવા ઘણુ ગુણે છે કે દીવસ અને રાતની પેઠે આવે અને ચાલ્યા જાય. કેટલાક તેને સંસ્કાર ઘેડે વખત મુકી જાય છે તો કેટલાક સ્પર્શમાત્ર બની ખસી જાય છે. પણ વૈયાવચ્ચ એ જીવનમાં એ ગુણ છે કે આત્મામાં તેને સંસ્કાર ચિરંજીવ રાખે છે.
નંદિષેણને જન્મ મગધના નંદિ ગામમાં ગરીબ બ્રાહ્મણને ત્યાં થયું હતું. પિતાનું નામ ચક્રધર અને માતાનું નામ સમિલા. ધનસંપત્તિ ગરીબાઈને ભલે ભેદ પાડે પણ સ્નેહના અંકુરને તેવા ભેદ નથી. આથી ગરીબ બ્રાહ્મણ ચક્રધરે પુત્રનું નામ નંદિણ રાખ્યું.
નંદિષેણે પા પગલી માંડી અને તેનાં અંગે ધીમે ધીમે વિકસ્યાં. ખીજડાનું ઝાડ જેમ ચારે તરફ લીંબડા પીંપળા જોઈને લજવાય તેમ નંદિણ નાના નાના સુંદર કુમારેમાં હાથપગ દેરડી અને પેટ ગાગરડી જેવાં પિતાના અંગેથી શરમાવા લાગ્યું. પણ તેમાં તેને કોઈ ઉપાય નહેતે.
For Private And Personal Use Only