SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અગ્નિભૂત્તિ અને વાયુભૂતિ ૧૫ એ બ્રાહ્મણ કુમારેશને ક્રોધ ચઢયા અને તે ખેલ્યા અમે ઉત્તર ન આપી શકીએ તે તમારા શિષ્ય થઈશું અને તમે ઉત્તર ન આપે તો તમારે તમારા ગુરૂ સાથે અહિંથી ચાલ્યા જવું તે તમને છે ખુલ ?” ( હું તમને પ્રશ્ન મુનિએ કહ્યું ‘અમારાથી હોડ તેા ન થાય છતાંય હું કબુલ કરૂ છુ.” લાંકે આ વાતના સાક્ષિ અન્યા. સત્યકી મુનિએ કહ્યુ યે ત્યારે પુછૂ છૂ. બેલા તમે કયાંથી આવ્યા છે ?' વિદ્વાન બ્રાહ્મણાએ કહ્યું ‘આમાં તમે શું અધા જાણે છે કે અમે શાલીગ્રામથી આવીએ છીએ.’ ‘એ તે હું પણુ જાણુ છુ કે તમે સામદેવના પુત્ર છે. તમારૂ અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામ છે. તમે વેદ વિદ્યાના સારા જાણકાર છે. પણ હું તમને પુછુ છું કે તમે કયા ભવથી આવા છે?’ પુછે Acharya Shri Kailassagarsuri Gyanmandir એ વિપ્રેએ કહ્યું ‘સાધુ તમે કઇ ગાંડા થયા છે કે શું? પરભવનું સ્વરૂપ તે કેાઇ આ જગતમાં જાણુનાર છે ?” લેાકેા તાળાટા પાડી હસવા લાગ્યા. છેકરાઓએ ક્રી કહ્યું‘મહારાજ તમે બહુ સારા જાણકાર હા તા એલેા અમે પરભવમાં કેણુ હતા ? અને જો તમે તે ખરાખર કહેા તા અમે હાર્યાં અને તમે જીત્યા.' . એમના પરભવ કહું છું. છે ? મુનિએ લેાકેા સમક્ષ કહ્યું ‘સાંભળી આમની વાત હું For Private And Personal Use Only હા! હા! કહેા મહારાજ, અમે બધા સાક્ષી છીએ' એમ લેાકેાએ હર્ષ થી કહ્યું.
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy