________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અગ્નિભૂત્તિ અને વાયુભૂતિ
૧૫
એ બ્રાહ્મણ કુમારેશને ક્રોધ ચઢયા અને તે ખેલ્યા અમે ઉત્તર ન આપી શકીએ તે તમારા શિષ્ય થઈશું અને તમે ઉત્તર ન આપે તો તમારે તમારા ગુરૂ સાથે અહિંથી ચાલ્યા જવું તે તમને છે ખુલ ?”
(
હું તમને પ્રશ્ન
મુનિએ કહ્યું ‘અમારાથી હોડ તેા ન થાય છતાંય હું કબુલ કરૂ છુ.” લાંકે આ વાતના સાક્ષિ અન્યા. સત્યકી મુનિએ કહ્યુ યે ત્યારે પુછૂ છૂ. બેલા તમે કયાંથી આવ્યા છે ?' વિદ્વાન બ્રાહ્મણાએ કહ્યું ‘આમાં તમે શું અધા જાણે છે કે અમે શાલીગ્રામથી આવીએ છીએ.’ ‘એ તે હું પણુ જાણુ છુ કે તમે સામદેવના પુત્ર છે. તમારૂ અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામ છે. તમે વેદ વિદ્યાના સારા જાણકાર છે. પણ હું તમને પુછુ છું કે તમે કયા ભવથી આવા છે?’
પુછે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વિપ્રેએ કહ્યું ‘સાધુ તમે કઇ ગાંડા થયા છે કે શું? પરભવનું સ્વરૂપ તે કેાઇ આ જગતમાં જાણુનાર છે ?” લેાકેા તાળાટા પાડી હસવા લાગ્યા. છેકરાઓએ ક્રી કહ્યું‘મહારાજ તમે બહુ સારા જાણકાર હા તા એલેા અમે પરભવમાં કેણુ હતા ? અને જો તમે તે ખરાખર કહેા તા અમે હાર્યાં અને તમે જીત્યા.'
.
એમના પરભવ કહું છું.
છે ?
મુનિએ લેાકેા સમક્ષ કહ્યું ‘સાંભળી આમની વાત હું
For Private And Personal Use Only
હા! હા! કહેા મહારાજ, અમે બધા સાક્ષી છીએ' એમ લેાકેાએ હર્ષ થી કહ્યું.