________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને રૂ૫સેન
૧૦૧ સામે ઉભેલ રૂપસેનને મારે એક સંદેશો આપી આવ. તે ચતુર હશે તે સમજશે અને ચતુર નહિ હોય તે અચતુરના સંગથી શું ફાયદે ?”
લાવ આપી આવું” કહી સખિએ તત્પરતા બતાવી.
સુનંદાએ કાગળ લીધે અને લખ્યું કે 'निरर्थकं जन्म गतं नलिन्याः यया न दृष्टं तुहिनांशुविम्बम्' જેણે ચંદ્ર નથી જે તેવી કમલિનીને જન્મ નિરર્થક છે.” સખિએ પત્ર લઈ રૂપાસેનને કઈ ન જાણે તેવી રીતે
આપે.
ચતુર રૂપસેન બધું સમજી ગયે અને તેજ લીટીની નીચે તેણે લખ્યું उत्पत्तिरिन्दोरपि निष्फलैव दृष्ट्वा विनिद्रा नलिनी न येन
જેને જોઈને નલિની વિકસ્વર થઈ નથી તે ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે.”
સખિએ પત્ર સુનંદાને પહોંચાડશે વાંચી તે આનંદ પામી અને બોલી કે જે રૂપાળે તેજ ચતુર છે.”
આ પછી રોજ રૂપસેન ત્યાં આવે છે અને એકબીજાનું તારામિલન-દષ્ટિમિલન થાય છે. સુતાં, બેસતાં, ખાતાં રૂપસેન સુનંદાના ચિત્તથી ખસતો નથી અને રૂપાસેનના ચિત્તમાંથી સુનંદા ખસતી નથી.
(૩) લેકોનાં ટોળે ટેળાં નગર બહાર જવા માંડયાં નાના મોટા સૌ કોઈ પોતપોતાની અનુરૂપ સેબત શેધી બહાર
For Private And Personal Use Only