________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
નાંખ્યા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુના અને રૂપસેન
‘એ કાણે જાણ્યુ છે.' એમ કહી સુનંદાએ નિઃસાસા
સખિએ કહ્યું ‘રાજમાતાને વાત કરૂ' કે સુનદ્રા લગ્નની ઈચ્છા રાખે છે.'
‘ના, હમણાં નહિ, કેમકે આજસુધી લગ્ન નહિ કરવાના આગ્રહ કરેલા એટલે તેમને અનેક તર્કવિતર્ક જાગશે, યુક્તિથી બધું જણાવાશે.’
કામવિકાર એ તે અગ્નિ છે, અગ્નિમાં લાકડાં પડે તેમ તે ભભૂકે માટે આ જોઇ જીવ ખાળ નહિ, નીચે ચાલ.’ એમ કહી સુનંદાના હાથ ખેંચી સિખ નીચેના માળે લઈ ગઈ.
અજાર સામે પડતી ખારીએ સુન ંદા અને તેની ખિ એઠાં છે, તેટલામા વસુદત્ત શેઠના પુત્ર રૂપસેન ત્યાંથી પસાર થયા અને પાનવાળાની દુકાને આવ્યે. સુનંદાએ આંખના એક પલકારમાં તેને નખશિખ નિરખ્યા અને નખશિખ શરીરમાં અણુઅણુાટ અનુભવ્યા. તે ખિને કહેવા લાગી કે ‘સંખ ! કેવા સુંદર રૂપાળા યુવાન છે. તેની આંખ કેવી નમણી છે. તેના ખાતુ કેવા લાંખા અને શરીર કેવું પ્રમાણા-પેત અને લાલિત્ય ભર્યું છે.'
‘સુનંદા ! પુરૂષજાત ક્રુર છે આ બધુ' તું ભુલી ગઇ.’ એમ કહી ખિએ સુનંદાને પૂર્વની પુરૂષજાત ઉપરના તિરરસ્કારને પ્રસંગ યાદ કરાવ્યેા. સુન ંદાએ કહ્યું ‘સખ! શાણી થઇ તુ દાઝયા ઉપર ડામ ન દે.’
‘ત્યારે શું કરૂ ?”
For Private And Personal Use Only