SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમરકુમાર ૨૧૭ તે તુ શેરીમાં રમતા નાના અમરકુમારને પકડી લાવી અને કહેવા લાગી કે ‘ચે। આ મારા અમરને અને લાવે! નૈયા. અમરકુમારે આ વાત સાંભળી કે તુ કંપી ઉઠયા અને માને પગે લાગી કહેવા લાગ્યું. માતા! માતા જેવી માતા બની મને કેમ વેચે છે? મને ન વેચ, હું'તું કહીશ : તે કરીશ. માતા! મારા ઉપર દયા લાવ.’ હું વેચું નહિ તેા કરૂ શું? બધાને પેટ મારે કયાંથી ભરાવવાં. તારા બાપ ચપટી લેાટ ભીખ માગી લાવે તેથી શું વળે. તુ શું કામના છે? ‘પિતાજી! માતાને સમજાવે મને ન વેચે. મેં કાંઈ અપરાધ કર્યાં નથી. હું આપ કહેશે। તેમ કરીશ.' કરગરતાં આંસુ સાથે અમરકુમારે પિતાને કહ્યુ. પિતાએ માથા ઉપર હાથ મુકયા પણ વાઘણુસમી ભદ્રાને તેને કંઇ કહેવાની તાકાત નહાતી. તે માત્ર ખેલ્યા એટલું કે ‘અમર! પિતા કરતાં માતાના સ્નેહ ઘણા કહેવાય, તેજ તને વેચવા તૈયાર થઇ છે. ત્યાં હું આડા આવી શુ કરવાના છું ?” અમરકુમાર કાકા કાકીને, મામા મામીને બધા સગાને ઘેર ફર્યાં. મને મચાવેા, હું તમારૂં ઘરનું કામકાજ કરીશ તમારા છેકરાઓને સાચવીશ. અને મોટો થઇશ. વિગેરે વિનતિ કરી પણ કોઇએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું તે કાઇએ કાકા મામા કહેવાના' કહી કિવદંતીની સાર્થકતા સમજાવી. કાટવાળ, અમરકુમાર અને ભદ્રા શહેરના રાજમા - માંથી આગળ ચાલ્યા.પાછળ લાકાનુ ટાળુ હતું. અમરકુમાર જે For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy