SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સુનદા અને રૂપસેન www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ (૪) ‘હા ! જુગારમાં હું બધું હાર્યાં, નથી રહી માસે પાઇ ક્રુ પૈસો. અને દૈવુ તા હજી હજારેનું છે. શું કરૂ ? લાવ આજે નગર સુનુ છે તે કોઈ ધનાઢયની દુકાન કે ઘરનુ તાળુ તાડું અને જે કાંઇ મળે તેથી ફરી કાલ દાવ ખેલું.' આમ વિચારતા શહેરની શેરીઓમાં ધૂમતા મહાલવ નામના નુગારીએ મહેલની ખારીએ લટકતી નિસરણી જોઇ અને ચારમાં માર એ કહેવત અનુસાર તે હલાવી કે તુ એ દાસીએ દોડી આવી અને ભલે પધાર્યાં રૂપસેન કહી સ્વાગત કર્યું. મહાલવે ‘હુ” કહી ટુંકમાં પતાવી નિસરણી ઉપર ચડવા માંડયું. આ તરફ રાજમાતાએ પાતાની સખીઓને સુનંદાની ખબર કાઢવા અને પૂજાના કેટલાંક ઉપકરણુ લેવા મેકલેલી તે રાજમંદિરમાં દાખલ થતી દૂરથી સુનંદાએ જોઇ એટલે તેને રંગમાં આ શા ભંગ' તેવા ધ્રાસકે પડયા પણુ અગમચેતી વાપરી તેણે બધા દીવા હાલવી નંખાવ્યા અને સિખદ્વારા આવતી સ્ત્રીઓને કહેવરાવ્યુ કે ‘બહેનને દીવાનું તેજ સહન ન થવાથી દીવા હાલવાવી નાંખ્યા છે અને હમણાં જરા તેમને ઉંધ આવી છે માટે કાઇ એલશે કરશે! નહિ. આવનાર સ્ત્રીઓ રાજમાતાના પૂજાના સામાન લઇ વળતાં આવીશું” કહી મહેલના બીજા ભાગમાં રાજમાતાના ભવન તરફ વળી. For Private And Personal Use Only મહાલવ મારીએ આજ્યે એટલે એક સિખ તેના હાથ આલી સુનંદાના પલંગ પાસે લઇ ગઈ અને કહ્યુ કે રૂપસેન મુષ્ઠિ ! કાંઇ ખેલશે નહિ.'
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy