________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
પરદારા સેવન યા ને
મધુરાજા ( ૧ )
અયેાધ્યામાં પદ્મનાભ નામને રાજા રાજ્ય કરતે
હતા તેને ધારણી નામે સ્રી હતી.
કૈટભ નામે બે પુત્ર થયા. થયા. બન્ને જાણે ખળદેવ અને વાસુદેવ.
આ રાજાને મધુ અને
ઉંમર થતાં બન્ને પુત્રાને પરણાવ્યા. એક વખત રાત્રિએ રાજાને વિચાર આવ્યે કે આ રાજ્યઋદ્ધિ આરેાગ્ય અને સંતતિ તે સર્વ પૂણ્યના પ્રભાવ છે. હું નવું પુણ્ય તે ઉપાર્જન કરતા નથી તે મારૂ શુ થશે ?
સવારે મેટા પુત્ર મધુને રાજા બનાવ્યે અને કૈટભને યુવરાજ બનાવી રાજા રાણીએ દીક્ષા લીધી. આ પછી મધુ અને કૈટભ સુંદર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા.
( ૨ )
પ્રતીહારિ ! આ કાળાહળ શાના થાય છે?” એમ સભામાં બેઠેલ મધુરાજાએ પુછ્યું.
પ્રતીહારિએ કહ્યું મહારાજ! બળથી મટ્ઠોન્મત્ત બનેલ ભીમરાજા આપણા પડોશના ગામડાંઓને સતાપે છે તેથી લેકે ભયના માર્યાં કાલાહળ કરે છે.
For Private And Personal Use Only