________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
આરાધના વિરાધના
યાને મણિભદ્ર અને પૂર્ણભદ્ર
(૧) તૃતીય અને ચતુર્થ ભવ અધ્યા નગરમાં પૂર્ણ સમુદ્ધિવંત સમુદ્રદત્ત શેઠ રહેતા હતા. તેમને હરિણના જેવા નયનવાળી હારિણી નામે સ્ત્રી હતી. આ હારિણુએ સમય જતાં બે પુત્રને જન્મ આપે. શેઠે એકનું નામ મણિભદ્ર અને બીજાનું નામ પૂર્ણભદ્ર પાડયું.
એક વખત મહેદ્રસૂરિ અયોધ્યામાં પધાર્યા. નગરલેક આખું દર્શને ઉલટયું. તે દેશનાથી નગરને રાજા અરિજય અને શ્રેષ્ઠિ સમુદ્રદત્ત પ્રતિબંધ પામ્યા. તે બન્નેએ દીક્ષા લીધી, મણિભદ્ર અને પૂર્ણભદ્ર શ્રાવક ધર્મ સ્વીકાર્યો.
(૨) મણિભદ્ર અને પૂર્ણભદ્ર શ્રાવક જીવન નિરતિચારે પાળે છે. એવામાં એક વખત મુનિને વંદન કરવા જતાં એક હાથમાં કુતરી દેરીને જતા ચંડાળને તેમણે જે. ચંડાળની આંખ શ્રેષ્ઠ પુત્ર ઉપર પડી અને શ્રેષ્ઠિપુત્રાની આંખ ચંડાળ ઉપર
For Private And Personal Use Only