SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભરાંસા થાડા જ સુધી જીવશું ? ૧૫૨ મુનિ અરણિક શકે છે. આપણે શા માટે સંસારમાં રેાકાવું? આયુષ્યને આપણને છે કે છેકરે માટે થશે ત્યાં Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ ઉલટા સુલટા વિચારેા બાદ બન્ને એક જ વિચાર ઉપર આવ્યાં કે આપણે દીક્ષા લઇએ અને બાળક પણ દીક્ષા લે. જેથી તેના તરફના ધ્યાનથી આપણા સંયમમાં પણ ખેઃ ન થાય. ( ૨ ) દત્ત, અન્ન અને ભદ્રા ત્રણેએ દીક્ષા લીધી. ભદ્રા સાધ્વીઓ સાથે વિચરવા લાગ્યાં અને દત્ત તથા અન્નક સુવિહિત આચાના સમુદાય સાથે શ્રમણપણામાં જીવન પસાર કરવા લાગ્યા. અણુક સાધુ અન્યા છતાં તેને પિતા મુનિની શિતળ છાયામાં કાંઇપણ કારૂ' ન લાગ્યુ. દત્તમુનિએ સંયમ લીધું પણ પુત્ર ઉપરને રાગ હાવાથી તેની સારસંભાળમાંથી તેમનુ ચિત્ત ખસ્યું નહિ. રખેને અણુિકને કાંઇપણ દુ:ખ ન પડે તેની તે બહુ કાળજી રાખતા. ટાઢ તડકે બધામાં તે રખેને દુ:ખી ન થાય. તેનુ ધ્યાન રાખતા અને ગોચરી વિગેરે બધાં કાર્ય કરવાનાં તે કરી આપતા. સાથેના સાધુએ બાળસાધુને શા માટે ભિક્ષા માટે મોકલતા નથી ?' તેમ કહેતા તે તે કહેતા કે ‘ઘણા દિવસ છે શીખશે.’ સમય જતાં ઉનાળામાં દત્તમુનિ કાળધમ પામ્યા, ગેાચરીના ખાજો અણિકને માથે આળ્યે. બે ચાર દિવસ તેા સાથેના For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy