________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવ ધનપાલ
૧૯
થાળ લાવી વહેારાવવા માંડયાં,
ગોરાણી લાડવાના ત્યાં મુનિ બેલ્યા કે ‘આ લાડુ અમારે ન ખપે.’ લાડવા તફ આંગળી ચીંધતાં ધનપાલે કહ્યું ‘મહારાજ! શુ આમાં ઝેર છે ?’
મુનિએ કહ્યું ‘હા.’
હિંથી ભરાંસા બેઠેલ એટલે ધનપાલ વિચારમાં પડયા કાંઇ લ્યે નહિ પણ એટલુ જ પુછ્યું કે ‘મહારાજ ! તમે કયાં ઉતર્યા છે! ?' મુનિએ જવાખ આપ્યા કે “દેરાસર પાસેના ઉપાશ્રયમાં.’ મુનિએ ગયા.
ધનપાલ લાડવા ઝેરવાળા છે કે નહિ તેની ભાંજગડમાં પડયા. તેણે પુરી ખાત્રી કરી તો તેને જણાયુ કે પેાતાના કાઇ શત્રુએ રસોઇયાને ફાડી પોતાને મારી નાંખવા ઝેર મિશ્રિત માદક કર્યાં હતા.
ધનપાલ ઉપાશ્રયે ગયા. મહારાજને કહ્યું ‘મહારાજ ! આપે મને જીવિતદાન આપ્યું, આપ આજે મારે ત્યાં ન પધાર્યાં હતા હું મૃત્યુ પામત. ખરે જ લાડવા ઝેરના નીકળ્યા પણ મહારાજ! આપે શાથી જાણ્યું કે એ લાડવા ઝેરના છે’
મુનિએ કહ્યુ... ‘ દવાનું વિવું ચોવિનો થશે વિશેનું દેશો' ‘ઝેરવાળું અન્ન દેખી ચકાર પક્ષી વિરાગને ધારણ કરે છે” વિગેરે ચિન્હાથી અમે તે લાડવાને ઝેરવાળા માન્યા હતા.’
મહારાજ ! આપને તેખી મારા નાના ભાઈ શેાલન ! જનસાધુ થયા હતા તે યાદ આવે છે. પણ આજ તે તેને
For Private And Personal Use Only