SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુઆહાર ગવેષણા યાને તેં ઢમુનિ ( ૧ ) “ભગવાન્ ! આપ પાસે અઢાર હજાર મુનિવરે છે. આ અધામાં સર્વશ્રેષ્ઠ ઉગ્ર તપસ્વી મુનિવર ક્રાણુ ? ” શ્રીકૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવાનને દેશના બાદ આ પ્રશ્ન પુછ્યા. ભગવાને કહ્યું કૃષ્ણ ! તપસ્વીએ તે ઘણા છે પણ આ બધામાં શ્રેષ્ઠ અને અણનમ તે ઢઢણુમુનિ છે.’ શ્રી કૃષ્ણને ઢઢણુનું નામ સાંભળતાં પૂર્વ સ્મૃતિ તાજી ચઈ. ‘ઢંઢા રાણીના આ એકના એક પુત્ર ખુબ સુકેામળ, વિલાસી અને સુખમાં ઉછરેલા તેણે નેમિનાથ ભગવાનની એકવાર વાણી સાંભળી અને તે પ્રતિએધ પામ્યા. ઢઢણાએ અને મે ઘણું ઘણું સમજાળ્યે પણ ન સમન્યે અને દીક્ષા લીધી. ઉગ્ર તપ ત્યાગમાં એ એટલે બધા આગળ વધ્યા કે ભગવાન શ્રીમુખે તેને ઉત્કૃષ્ટા અણુગાર કહે છે.’ શ્રીકૃષ્ણને વાત્સલ્યને આનંદ જાગ્યા અને બધાં મુનિઓ ઉપર નજર નાંખી તેણે તેને શેાધવા પ્રયત્ન કર્યા પણ તેને ન દેખવાથી તેમણે ભગવાનને પુછ્યું. For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy