SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૌહિણેય ચાર કથા વેદના તે તેને પિતા આગળ લીધેલી પ્રતિજ્ઞા કે મહાવીરની વાણી ન સાંભળવી તેના ભંગ કર્યાં હતા તેની હતી. થડેક દુર ગયો ત્યા તા તે ચારે બાજુથી રાજસૈનિકાથી ઘેરાઇ ગયો અને તેમણે તેને પકડી શ્રેણિક પાસે હાજર કર્યાં. ( ૨ ) અનેકને રંજાડનાર રૌહિણેય પકડાયો આ સમાચારે નગરવાસીઓમાં આનંદ ફેલાયો. અને રાજા પણ સુખેથી નહિ બેસવા દેનાર લુંટારાના ઝડપાયાથી ખુબ પ્રસન્નતા પામ્યો. શરીર ઉપરના અનેક જખમે તેની શુરવીરતા, આકાશમાં પવનથી ફરતી કેશરાજી તેની બેફીકરતા, સ્તબ્ધ અને સ્થિર તેને દેહ તેની અકડાઈને જણાવતા હતા. રાજાને ઘડીક તે તે રાજકુમાર શા સુંદર આકૃતિવાન લુટારાને જોઇ પ્રેમ ઉપજ્યે પણ સાથે ખીજીજ ક્ષણે તેના કૃત્યા સંભાળતાં તિરસ્કાર જાગ્યો અને તેને શિરચ્છેદ કરવાની તેણે રાજસેવકાને આજ્ઞા આપી. અભયકુમારને લાગ્યું કે આ ઉતાવળ થાય છે તેથી તેણે શ્રેણિકને વિજ્ઞપ્તિ કરી. ‘મહારાજા! રહિયને તેના કૃત્યી બદલ શિક્ષા તા એવીજ ઘટે. પણ ચારની મુદ્દામાલ તપાસ થાય તે તે ન્યાય છણાયેલા ગણાય.’ રાજાએ સમતિ આપી એટલે અભયકુમારે પુછ્યુ ‘રાજગૃહીમાં અનેક લુટા કરનાર, પ્રજાને રંજાડનાર અને અનેક નિર્દોષના લાહીથી રંગાયેલા હાથવાળા રોહિંગ્રેય તારે કાંઇ કહેવુ છે? ’ રોહિણેય આલ્યો ‘રાજન! આ શુ થાય છે તેની મને ખબર નથી. હું... શાલિપુર નામના ગામડાને ુદ્ર (કણબી) For Private And Personal Use Only ૧૮૫
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy