SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અવન્તિ મુકુમાલ ૧૪૬ તે ધ્યાન રાખી તેને કેઇ પણ વ્યવસાય કે વ્યવહારથી અલગ રાખતાં અને પુત્ર હુંમેશાં ખુશમિજાજમાં છે કે કેમ તેનુ જ ધ્યાન રાખતાં. એક દીવસ રાત્રિના નવના સુમારે અવતીસુકુમાલ ઝરૂખે એઠા હતા. આનંદ પ્રમાદની રમઝટ તેની નજર સામે મચી રહી હતી. ખત્રીસ ખત્રીસ સ્ત્રીએ અને પરિવાર ખડે પગે હાજર હતા. છતાં તે રાજના આ એક સરખા કાર્ય થો આજે કાંઇક ક ટાળેલા હતા. તેને આકાશમાં ઉગેલા તારા અને દૂર દૂર રહેલાં સ્થિર જ ગલા જોઇ કાંઇ અનેરા વિચારવમળ જાગતા અને પાછા ઓસરી જતા. ત્યાં તેને દૂરથી આવત અવાજ સંભળાયા. અવાજ ધીમે હતા પણ ઉચ્ચારની સ્પષ્ટતા હાવાથી શબ્દો તેના કાનમાં પડતાંજ હૃદયમાં ઉતર્યાં અને તેને કેમે કરી ચેન ન પડયું. વખત થયે એટલે અંતઃપુર ઘસઘસાટ ઉંડ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસુકુમાલની બધી ઇન્દ્રિયો નિશ્ચેષ્ટ થઇ પણ એક કાન અને મન અવાજની દિશામાં સ્થિર થયાં. થાડી વારે અવાજ શાંત થયા પણ અતિ સુકુમાલનું હૃદય શાંત ન થયું. તે ઉઠયા અને કોઇને જગાડયા સિવાય નીચે આવ્યે ત્યાં તે નીચેના મઝલે સુતેલાં ભદ્રામાતા જાગ્યાં અને પુછ્યું • કાણુ ? 7 6 2 અવતી સુકુમાલે કહ્યુ માતા ! હું. અવાજ પારખ્યું અને ભદ્રામાતાએ ઉભાં થઈ કહ્યુ • બેટા ? કેમ તબીયત ખરાખર નથી ? ’ તખીયત ત્તા ખરાખર છે પણ માતા ! આપણા મકાનમાં સામેના ખંડમાં આ કાણુ ગાય છે ?’ For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy