________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ ૦ સતીની સહનશીલતા
યા ને સતી અંજના
માહેન્દ્રપુરના રાજા મહેન્દ્રને અંજનાસુંદરી નાગની એક સ્વરૂપવાન પુત્રી હતી. અંજનાસુંદરીના લગ્ન માટે બે જણનાં નામ હતાં. એક પ્રહલાદ રાજાના પુત્ર પવનંજયનું અને બીજુ હિરણ્યાક્ષના પુત્ર વિઇભનું. પરંતુ જેશીઓએ મહેન્દ્ર રાજાને એમ જણાવ્યું કે વિદ્ય~ભનું આયુષ્ય અતિ ટૂંકું છે માટે એની સાથે અંજનાને વિવાહ ભેજવો ઉચિત નથી. આથી મહેન્દ્ર રાજાએ અંજના વિવાહ પવનંજય સાથે કરવા વિચાર કર્યો.
લગ્નની તિથિ નક્કી કરવામાં આવી. પણ આ બાજુ પવનંજયને અંજનાસુંદરીને લગ્નતિથિ પહેલાં મળવાની તીવ્ર ઈચછા થઈ. આ વાત એણે પિતાના મિત્ર પ્રહસિતને જણાવી. પ્રહસિતની ચેજના અનુસાર પવનંજય અને પ્રહસિત બને જણ રાત્રિના સમયે છુપા વેશે, અંજના જે ઉદ્યાનમાં રાખીઓ સહિત ફરી રહી હતી ત્યાં ગયા. અંજનાની એક સખી પવનંજયનાં વખાણ કરી રહી હતી તે એની બીજી સખી વસંતતિલકા વિદ્યુપ્રભનાં વખાણ કરી રહી હતી. અંજના
For Private And Personal Use Only