________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
કીર્તિધર અને સુકોશલ મુનિ દેશના બાદ સુકેશલ બોલે, “હે ભગવંત? આપના દર્શનથી મારો જન્મ સફલ થયો છે. આપ મારા પિતા હું આપને બાળક, આપને હિત સંયમમાં લાગ્યું તે શું મારૂં હિત સંયમમાં નથી? હે પિતા! મને ચરિત્ર અમૃતનું પાન કરાવો.”
સુકેશલ ફરી માતા તરફ વળે અને કહ્યું “માતા! હું તારે હાલ પુત્ર છું. તું મને ચારિત્ર લેવા માટે રજા આપ. પુત્રનું હિત અને સુખ માતા છે. મારું અને બધાનું હિત છેવટે સંયમમાં છે.
સ્ત્રીને ઉદ્દેશી સુકેશલે કહ્યું “હે પ્રિયે? તું મને વિન્નરૂપ ન બનીશ, રાજ્યને સાચવનાર તારે પુત્ર થશે, કેમકે હાલ તું ગર્ભિણું છે.”
સુકેશલે મોહ નિદ્રા તજવી અનુમતિ મેળવી સંયમ લીધું. અને પિતા પુત્ર બન્નેએ વિહાર કર્યો.
સુકેશલે કનકાવલી વિગેરે ઘણું તપ કરી શરીર સૂકાવ્યું અને પિતા પુત્ર અને મૌદગિલ્ય પર્વત પાસે કાઉચરાગ ધ્યાને રહ્યા.
સહદેવી પુત્રવિહેણ બની. લેકથી નિદિત બની થોડા વખત પસાર કરી અંતે મૃત્યુ પામી વાઘણ બની.
એક વખત આ વાઘણુ ફરતી ફરતી મૌદગિલ્ય પર્વતની ખીણમાંથી ભૂખી તરસી નીકળી સામે તેણે આ બે મુનિને દેખ્યા અને એકદમ તેના શરીરમાં ક્રોધ વ્યાપે.
કીર્તિધર અને સુકેશલ મુનિએ વાઘણને દેખી અને તુર્ત સુકેશલ તેના માર્ગમાં આવી ઉભે રહ્યો. કીર્તિધરે
For Private And Personal Use Only