________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ અભવ્ય
યા ને અંગારમર્દ કાચાર્ય
(૧) હું ભવ્ય હોઈશ કે અભવ્ય અને વિચાર કોને નહિ આવતે હોય? શાસ્ત્ર તે કહે છે કે હું ભવ્ય કે અભવ્ય એવી જેને આંતર ઉત્કટ ઈચ્છા જાગે તે ભવ્ય.”
(૨) સવારનું પહેર હતું. સાધુએ આવશ્યક ક્રિયાથી પરવારી વિજયસેનસૂરિ પાસે વાંચના લેવા બેઠયા. ત્યાં બે ત્રણ સાધુઓને ગુપચુપ વાત કરતા દેખી ગુરૂએ પુછયું “શું વાત કરે છે ?
શિષ્યએ કહ્યું “મહારાજ ! રાતના છેલ્લે પહેરે અમે એક સ્વપ્ન જોયું. તેમાં એવું જોયું કે વચ્ચે એક ડુક્કર અને આસપાસ પાંચસે સુંદર હાથી. ડુક્કરની આજ્ઞા પ્રમાણે બધા હાથી વતે. અમને લાગ્યું કે ડુકકર નહિ હોય પણ ગજરાજ હશે. સ્વપ્નમાં ધારી ધારી જોયું તે સાચે જ ડુકકર. અિરાવણ હાથીની બીજા હાથીએ સેવા કરે તેમ તેની પાંચસેએ હાથીઓ સેવા કરે અને આ બધું ટેળું આપણે ત્યાં આવ્યું.”
૨૫
For Private And Personal Use Only