________________
કર્મપ્રકૃતિ.
રસ્ટ
સામયિકદિગસ્થાની અપેક્ષાએ અતિ અલ્પ છે માટે તે અષ્ટ સામયિક ચરસ્થાનેથી પૂર્વોત્તરરૂપ ઉભયપાર્થવત્તિ સપ્તસામયિક રસ્થાને અસંખ્ય ગુણ છે, કારણ કે સ્થિતિ અલ્પ છે માટે, ને એ સપ્તસામયિક ચગસ્થાને અને બાજુમાં પરરપર તુલ્ય સંખ્યાવાળાં છે. તેથી પણ ઉભયપાર્થવૃત્તિ સામયિક ચરસ્થાને અસખ્ય ગુણ છે ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી પણ ઉભી પાર્શ્વવતિ પંચસામયિક ચગસ્થાને અસંખ્ય ગુણો છે ને રવસ્થાને પરિપર તુલ્ય છે, તેથી પણ ઉભયપાર્થવતિ ચતુસામયિક રોગસ્થાને અસંખ્ય ગુણ છે ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેથી પણ વિસામયિક રોગચ્છાને અસંખ્ય ગુણ છે, તેથી પણ હિંસામયિક ચાણસ્થાને અસંખ્ય ગુણાં છે.
• મોકળાવિ ઈતિ=સમય એટલે અષ્ટ સામયિક ચગસ્થાનેથી એકેક સમય ન્યૂન સ્થિતિવાળાં જે અષ્ટ સામયિક ચોગસ્થાનેથી વ્યતિરિક્ત એવાં સપ્ત સામયિકાદિ ચગસ્થાને તેનું અલ્પબહુત કહ્યું.
એ પ્રમાણે ચતુઃ સામયિકાદિક ચગસ્થાનનું અ૫ બહુલ ૧ યવમધ્યરૂપ અણસામયિક પેગસ્થાનેથી પૂર્વ ભાગવતિ અને અગ્રભાગવતિ એ બન્ને પ્રકારનાં સમસામયિક ગસ્થાને તે પૂર્વોત્તર રૂપ ઉભયપાવર્તિ સપ્તસામયિક પેગસ્થાને ” કહેવાય. ઇતિ સર્વત્ર ( ૨ અધિક સ્થિતિવાળાં પેગસ્થાને, અલ્પ હોય ને ન્યૂત સ્થિતિવાળાં યોગસ્થાને અધિક હેય એ નિયમ હેવાથી.
૩ પેગસ્થાની સ્થિતિને ચવને પૂર્વભાગ ચાર 'સમય સુધીના છે, ને ઉત્તરભાગ બે સમય સુધી છે, તેથી ચાર સમય સુધીની સ્થિતિઓ ઉભય પાર્થવર્તિ છે તે ત્રણ તથા બે સમયની સ્થિતિ માત્ર એક ઉત્તર પાર્ષતિ જ છે, માટે એ બે સ્થિતિમાં ઉઠ પ૦ વર્તિપણું તથા સ્વાસ્થાને તુથપણું કહ્યું નથી.