________________
1 +{
ક્રમ પ્રકૃતિ.
તથા હૅક ની સત્તાવાળા મિથ્યાઢષ્ટિજીવને પૂતિ દેવગતિપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિયા બંધાતાં વૈક્રિયસપ્તક ને દૈતિકની બધાજંલિ કા વ્યતીત થતાં એજ ૨૮ ના પતવ્રુદ્ધમાં ૯૩ ના સક્રમ થાય છે.
અથવા ૫ ની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિજીવને પૂર્વોક્ત ધ્રુવગતિપ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયા મંધાતાં દેવગ્નિકની બંધાવલિકા વત ઈંતે ૨૮ ના પતદ્મહેમાં ૯૩ ના સ’ક્રમ થાય છે.
તથા ૯૩ ની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિજીવને પૂતિ નરકગતિ પ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયા ખધાતાં વૈક્રિયસપ્તક ને નરકદ્વિકની અધાવૃલિકા વ્યતીત થયે એજ ૨૮ માં ૯૩ ના સક્રમ થાય છે.
અથવા હપ ની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિ જીવને પૂર્વોક્ત નરકગતિપ્રાચેાન્ય ૨૮ પ્રકૃતિયા ધાતાં નરકદ્ધિકની પ્રથમ ઇંધાવલિકા વતે છતે ૨૮ ના પતદ્ધહમાં ૯૩ ના સક્રમ થાય છે.
તથા ૯૩ ની સત્તાવાળા મિથ્યાઢષ્ટિને પૂર્વોક્ત દેવપ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયા મ’ધાતાં દેવદ્ધિકને વૈક્રિય સપ્તકની પ્રથમ અધાવલિયા વતે છતે એજ ૨૮ માં ૮૪ ના સક્રમ થાય છે.
અથવા ૯૩ ની સત્તાવાળા મિથ્યાદ્રષ્ઠિર્જીને નરેગતિ પ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયો અંધાતાં નરકકિ ને વૈક્રિયસપ્તકની પ્રથમ અધાવલિકામાં એજ ૨૮ માં ૮૪ ના સક્રમ થાય છે,
॥ હવે ૨૬ વિગેરે પતલુન્દ્રોમાં સંમસ્થાનો કહે છે. સેન્દ્રિય ચાલીાજીયા શેષ ૨૬-૨૫-૨૩ એ ત્રણ પતહોમાં તેજ પૂર્વાંકત ( ૯૬ રહિત ને ૮૨ સહિત ) ૧૦૨-૯૫-૯૩-૮૪૮૨ એ પાંચ સ્થાના સક્રમે છે.
ત્યાં ૧૦૨ અને ૫ ની સત્તાવાળા નારક સિવાયના એક ટ્રિ ચાકિ જીવાને તૈ—ક—અશુ૦ ઉપ૦-નિર્માંક-વૉતિ –એક ૦ હું -ઐદ ન—તિય ગ્... રે-સ્થા-આા૦-પાવ-પ્રત્યે સ્થિર વા
0