________________
ક પ્રકૃતિ.
પગ
સત્તાવાળા માદર વાયુકાયિક જીવને અન્ય સમયે જ સ્થિ ની
'
મ
*ઉદીરણા થાય છે.
wwAAAAA an
ટીકા-પચેપમના અસëાતમા ભાગે ન્યૂત જે ૧ સાગરોપમ તેટલી મિશ્રની સ્થિતિ સત્તાવાળા એકેન્દ્રિયજીત એક “ન્દ્રિભવથી નિકળીને સ’જ્ઞિ પૉંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તેને જે સમયથી આર’ભીને મિશ્રની ઉદીરણા ટળી જવાની છેતે સમયે મિશ્રપ્રતિપન્ન જીવને અન્ય સમયે મિશ્રની જ સ્થિતિની ઉદીરણા થાય છે, એકેન્દ્રિય સખ'ધિ જાન્ય સ્થિતિ સત્તાથી હીન સ્થિતિવાળું મિશ્ર માહનીયકમ ઉદીરણા ચાગ્ય હાતુ નથી, કારણ કે તેટલા પ્રમાણુની સ્થિતિવાળુ થયે છતે અવશ્ય મિથ્યાત્વમેહનીયના ઉદય થવાથી તે મિશ્ર મેાહનીય ઉદ્દેલના ચાગ્ય થઈ જાય છે.
"
તથા જે પ્રમાણુના છ ભાગ વડે ૧ સાગરોપમ સપૂણ થાય • છે તેટલા પ્રમાણના ( સાતીયા ) એ ભાગ જે વૈચિછના (- વૈ શરીર-વૈ॰ સંઘાતન—વૈ॰ અશ્વન ચતુષ્કના ) છે. તે દ્વિસમભાગવાળુ’ વૈક્રિય કહેવાય છે. એમાં “દ્વિસસભાગવાળુ* ” એ વિશેષણુ છે, અને “ વક્રિય ” એ વિશેષ્ય છે. તે એના વિશેષણુ સંમાસ ( વિશેષણને વિશેષ્યના સમાસ કરવા તે વિશેષણુ સમાસ ) કરતાં એલા માળ ચૈઇવિચાપ થાય છે એમાં પ્રાકૃત નિયમને અનુસ રીતે થઇન્થિવાળ પદ સીલિગપણે નિર્દેશ કર્યું છે. પુનઃ અહિ જાડėલિયમમુળ એ વાકયનો અર્થ પણ અનુસરે છે તેથી (મથ એવા થાય છે કે ) પયેાપમાસ બ્યભાગહીન સાગરોપમ પ્રમાણુ તે વૈક્રિયકકની સ્થિતિ સત્તાવાળા પવનને એટલે ખાદરવાયુકાયિક જીવને તે વૈક્રિયના અન્ય સમયે જ સ્થિ ઉદીરણા થાય છે. અહિ તાત્પય એ છે કે પત્યેાપમના અસખ્યાતમાં ભાગહીન હૈ -સાગર પ્રમાણની વૈક્રિય છની જઘન્ય સ્થિતિ. સત્તાવાળા ભાદરવાયુકાયિક જીવ ઘણીવાર વૈક્રિય નિકુલણા કરીને અન્ય વૈક્રિય નિશા કર ત્યાં અન્ય સમયે વૈક્રિય છની જ॰ સ્થિ ઉદીરણા કરે છે,
–
71