________________
૫૬૦
અથ ઉદીરણકરણ
-Anang-a.
oraSARALAARAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
AAAAAA
આયુષ્યપણે દેવભવમાં અથવા નારકભવમાં ઉત્પન્ન થાય, તદનાતર આપ આપણા દીર્ઘ સ્થિતિવાળા આયુષ્યને અન્ત વર્તતા તે દેવને અથવા નરકને યથાગપણે દેવગતિ નરકગતિ અને વયેિપગની જ સ્થિત ઉદીરણા હોય છે–તથા દેવ વા નરક ગતિના અપાતરાલમાં વર્તતે તેજ અસંગ્નિ પંચેન્દ્રિયજીવ ત્રીજે સમયે અનુક્રમે દેવાનુપૂવીની અને નરકાસુપૂત્રી જ સ્થિર ઉદીરણા કરે છે, તથા રાજ પરિવારને =મનુષ્યાનુપૂવીની સવ૫ સત્તાવાળે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નિકળીને મનુષ્યપણે ઉત્પન્ન થતાં અપાન્તરાલે વતત ત્રીજે સમયે મનુષ્યાનુપૂવીની જઘન્ય સ્થિતિની ઉદીરણાને સ્વામિ હોય છે. समयाहि गालिगाए, पढमटिइए उ सेसवेलाए मिच्छत्ते वेयेसु य, संजलणासु वि य समत्ते ॥३९॥
ગાથાર્થ –ટીકાર્થાનુસારે (ગાથાને અંત્ય શબ્દ " . એ પણ છે).
ટીકા–અહિં અન્ડરકરણ કર્યું તે નીચેની રિથતિ તે પ્રથમ સ્થિતિ, અને ઉપરની તે દ્વિતીય રિથતિ કહેવાય છે. ત્યાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહયે છતે મિથ્યાત્વ ૩ વેદ, ૪ સંજવલન, અને સમ્યકત્વની જ સ્થિ, ઉદીરણા થાય છે. પુનઃ વિશેષ એ છે કે સમ્યકત્વની અને સં૦ લેભની ક્ષય વા ઉપશમ થતાં જ સ્થિ૦ ઉદી- જાણવી. પઢાસંચિમાજૂ, જુહી વિયાગ, મિત્તે बेसत्तभाग वेउ-वियाए पत्रणस्स तस्संते ॥४०॥
ગાથાથ–પપમના અસંખ્યાતમાભાગહીન ૧ સાગરઅપમની સત્તાવાળાએકેન્દ્રિયભવમાંથી આવેલા જીવને મિશ્રની જ સ્થિર ઉદીરણા હોય છે. તથા પલ્યાસંધ્યાતમાભાગહીન છે સાગરની