________________
-૫૪
અથ ઉદીરણાકરણ,
વિપાક એ ત્રણની પ્રરૂપણાએ શતકગ્રન્થ્રાક્ત અનુભાગ અન્ય પ્રકરમાં કહ્યા પ્રમાણે જાણવી, પુન: અનુભાગમધ પ્રકરણમાં નહિં કહેલ' સ’જ્ઞાતિકના વિશેષ અને પ્રત્યયપ્રરૂપણા તે આપ્રમાણે છે.
.
ટીકા :-અનુભાગ ઉદીરણામાં કહેવા ચાગ્ય જે સંજ્ઞાશુભાશુભઅને વિપાક અનુયાગ તે શતકનામના ગ્ર^થમાં અનુભોગ અધકથનને અવસરે કહેલા છે તે પ્રમાણે જાણવા. ત્યાં સ્થાન સંજ્ઞા અને વાતિસંજ્ઞા એ પ્રમાણે સંજ્ઞા ૨ પ્રકારે કહી છે તેમાં સ્થાન સજ્ઞા તે પળસ્થાન-દિસ્થાન-ત્રિસ્થાના અને દુ:સ્થાના એમ ૪ પ્રકારે છે, તથા ઘાતિસ'જ્ઞા તે સર્વષતિ વૈરાયન્તિ અને અપાતિ એમ ૩ પ્રકારે છે. તથા શુભ કર્મોના અનુભાગ તે ક્ષીર શર્કરાતુલ્ય જીમ છે, અને અશુભ કમના અનુભાગ તે ઘાષાતકી અને લિંબડાના રસ સરખે ચુમ છે એ પ્રમાણે જીભા શુભ પ્રરૂપણા છે. એ સ્થાનસ'જ્ઞા, બ્રાતિસંજ્ઞા, અને શુભાશુભપ્રરૂપણા તે પ્રથમ અનુભાગસ'ક્રમ પ્રસગે સવિસ્તર કહેલી છે તેથી અત્રે પુનઃ કહેવાશે નહિ.
તથા વિપાક તે પુજ્ઞષિપાત્ર-ક્ષેત્રવિપા–મવિયાજ અને નીવવિપાવ એમ ૪ પ્રકારે છે ત્યાં પુદ્ગલને અગે જે રસના વિપાકાય હાય તે પુરૂજીવિષા કહેવાય છે ને તે ૬ સસ્થાન-૬ સઘયણું-તપ-૫ શરીર-૩ ઉપાંગ-ઉદ્યોત–નિર્માણ-સ્થિર-અસ્થિર—વર્ણાદિ ૪-અશુ॰-શુભ-અશુભ પશ૰ઉ૫૦-પ્રત્યેક-અને સાધારણ એ ૩૬ પ્રકૃતિયાના અનુભાગ પુરૂ વિવાજ રૂપ છે. કારણ કે સંસ્થાનાઢિ પ્રકૃતિચેા તે ઐદારિકાદિ પુદ્ગલને અવલ ીને
૧–૨ જીવને સુખ દુ:ખ રૂપે ભોગવાતા પુન્ય પાપમાં એ ક્ષીર લીંબુનું દૃષ્ટાંત . ઉપમા વાચક જાણવું પરંતુ તે કર્માંણુઓમાં ( મધુર તિસ્તાદિ પાગલિક રસ પર્યાય એવા પ્રકારના રહ્યા છે એમ નહિ, એ સબંધિ વિશેષવક્તવ્ય અધતકરણ પ્રસ`ગ્રેજ, કરેલ છે.