Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 658
________________ કર્યપ્રકૃતિ. ' . - કેવલિને અન્ય સમયે સર્વાલ્પ પ્રદેશસત્તાસ્થાન હોય છે તે પ્રથમ સ્થાન, તેથી એક પરમાણુ અધિક(પ્રક્ષેપતાં) દ્વિતીય પ્રસત્તા સ્થાન, એ રીતે અનેક જીની અપેક્ષાએ એકેક પ્રદેશની વૃદ્ધિએ ગુણિત કમશ જીવના ઉ૦ પ્ર સત્તાસ્થાન સુધી પ્ર સત્તાસ્થાને કહેવાં, આ એક સ્પર્ધક થયું. અને છની પ્રક્ષેપતાં હતા. જે તે પ્રથમ તજનતર એ પ્રકારે જ બે સ્થિતિ શેષ રહે છતે દ્વિતિય સ્પર્ધક ત્રણ સ્થિતિ શેષ રહો છો તૃતિય સ્પર્ધક, એ પ્રમાણે અગી કાળના પ્રથમ સમય પર્યન્ત નિવાર સ્પર્ધકે જાણવાં. * તથા સચોગિકેવલિના અન્ય સમયે, અતિમ સ્થિતિ ખડ સબંધિ અન્તિમ પ્રક્ષેપથી માંડીને જ્યાં સુધી આપ આપણી સર્વોત્કૃષ્ટ ૨૦ સત્તા થાય ત્યાંસુધી આ પણ સર્વવસ્વ સ્થિતિગત એકેક સ્પર્ધક જાણવું, તે કારણથી અગિ કેવલિ ગુણસ્થાન કાળના જેટલા સમયે છે તેથી એક અધિક સ્પર્ધકે પ્રત્યેક ઉદયવતી શેલેશીસત્તાક પ્રકૃતિનાં હોય છે, અને શેષ અનુયવતી શૈલેશીસત્તાક ૮૩ પ્રકૃતિનો એક રWધકહીન, અગિ કાળના સમય પ્રમાણ સ્પર્ધકે જાણવાં. કારણકે તે અગિ કેવલિના અન્ય સમયે ઉદયવતી પ્રકૃતિમાં રિતણુંક સમવડે સંક્રમાવાય છે, તે કારણથી તે અન્ય સમયસક એક સ્પર્ધકહીન (અગસમય પ્રમાણ) સ્પર્ધકે તે અનુદયવતી પ્રકૃતિનાં હોય છે. અહિં “ઇડરમાળા' એ ગાથાથી કે નરગત્યાદિ પ્રકૃતિની સ્પર્ધક પ્રરૂપણા પૂર્વેજ કરેલી છે, તેને પણ તે પ્રકૃતિનાં સ્પર્ધકે અહિં પ્રાપ્ત થાય છે, માટે પુના-નર ગત્યાદિમાં સ્પર્ધકને સંબંધ અત્રે કહે છે. એ પ્રમાણે બન્ધનાદિ કરણમાં પણ યથાયોગ્યપણે સ્પર્ધકોની પ્રરૂપણ કરવા ચગ્ય છે. (તે અગ્રગાથાથી કહે છે.) એ પ્રમાણે રાજ્યના શાળોપર્ણો ને કહે છે,

Loading...

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662 663 664 665 666 667