Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
sreby
અથ સત્તાપ્રકરણ.
॥ टीकाकारकृत उपसंहार.
-~कर्ममपंञ्च जगतो.ऽनुबन्धक्लेशावई वीक्ष्य कृपापरीतः क्षयाय तस्योपदिदेशरत्नत्रयं स जीयांजिनवर्धमानः ॥ १॥
અથરૂજગતના જીને.અમુબન્ધ થવાથી કલેશ.આપનાર એવી કર્મપરપરાને દેખીને જેમાજીએ તેના ક્ષયને અર્થે જ્ઞાનાદિ રૂપ રત્નત્રયી દર્શાવી છે? શ્રી વર્ધમાન જીનેશ્વર જયવતા વર્તે,
निरस्तकुमतध्वान्तं । सत्पदार्थप्रकाशकम् । નિરવલ જમરૂ જૈન સિદ્ધામાજી. ૨ | . पूर्वान्तर्गतकर्म-प्रकृतिमाभृतसमुध्धता येन। कर्मप्रकृतिरियमतः । श्रतकेवलिगम्यभावार्था ॥ ३ ॥
. (પુ) અર્થ–વિનાશ પમાડે છે દુમતરૂપ અન્ધકાર તે જેણે, અને છતા પદાર્થોને પ્રગટ કરનાર તથા નિરન્તર ઉદય પામતે, તથા જેને ભાવાર્થ શ્રી શ્રુતકેવધિથી જાયે જાય એવી આ કર્મપ્રકૃતિને જેના પ્રભાવ વડે પૂર્વાન્તર્ગત કર્મપ્રકૃતિ નામના પ્રાભૂતમાંથી ઉદ્ધારી છે તે જેને સિદ્ધાન્તરૂપ સૂર્યને નમસ્કાર કરીએ છીએ. ततः क्व चैषा विषमार्थयुक्ता । क चाल्पशास्त्रार्थकृतश्रमो ऽहं । तथापि सम्यग्गुरुसंप्रदायात् । किंचित्स्फुटार्था विवृता मयैषा ॥४॥
અN –માટે કયાં આ વિષમ અયુક્ત કર્યપ્રકૃતિ. અને અલ્પ શાસ્ત્રોમાં કૃત પરિશ્રમ એ હું કયાં ! તે પણ સમ્પર્ક ગુરૂના સંપ્રદાયથી મેં આ કર્મપ્રતિ કંઈક ફુટ અર્થથી વર્ણવી છે

Page Navigation
1 ... 664 665 666 667