Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 663
________________ અથ સત્તાપ્રકરણ કાળજુદા ક્ષેતfજ છામિ =આંઠ કર્મ સબધિ૮ કરણ –ઉદય-અને સત્તા કહીશ” એવી જે પ્રતિજ્ઞા કરી હતી તે પૂર્ણ થઈ. અને હવે આ કર્મ પ્રકૃતિરૂપ પ્રકરણના દાન થી જે વાર પ્રાપ્તિ થાય તે કહે છે. करणोदयसंतविऊ, तन्निजरकरणसंजमुजोगा कम्मादयनिष्ठा, जणियमण्डिं सुह मुर्वेति ॥५५॥ ગાથાથ –કરણ-ઉદયને સત્તાના જ્ઞાનવંત છે તેની નિર્ચા કરવાને સંયમપ્રત્યે ઉદ્યોગી થયા છતા આઠ કર્મને ઉદયા દિકના ક્ષયથી ઉત્પન્ન થયેલા મનેસિત અથવા અનંત સુખને પામે. . ' ટીકાથ–પૂર્વોક્ત સ્વરૂપવાળા આઠ કરણના, અને ઉદય તથા સત્તાના સમ્યક્ પરિજ્ઞાન યુકત છ જિાગર પાર સનસુ ન્નતે કરણ–ઉદય-અને સત્તાની જે નિર્જરા તેનું કરણ એટલે કરવું તે અર્થે (કરવાને અર્થે) જેઓને સંચમ પ્રત્યે ઉદ્યોગ એટલે ઉદ્યમ છે તે જાત જ અમોઘોગા=cતું નિર્જરા કરણાથે સંયમેઘત જ કહેવાય. તે એવા પ્રકારના થયા છતા ને શું? તે કહે છે–ારવા (તરા) કાર્તિ આઠ કર્મની ઉદય નિષ્ઠાએ ને ઉદય ગ્રહણ કરવાથી ઉપલક્ષણત બન્ધ સત્તાને ગ્રહણ કરતાં અર્થ એ થાય છે કે--અ, ઉદય, ને સત્તા, એ ત્રણેના ક્ષયથી ઉત્પન્ન કરેલ મણિÉ=મનને ઈષ્ટ, અથવા ળિg=નિષ્ઠા એટલે અન્ત જેને વિદ્યમાન નથી તે અનિષ્ઠ અર્થાત અન્તરહિત જે અનન્ત સુખ (અને અર્થમાં) મોક્ષ સુખ તે પ્રત્યે પામે છે. તે કારણથી બુદ્ધિમાન પુરૂએ આ પ્રકરણમાં અવય નિરન્તર અભ્યાસ કર, અને અભ્યાસ કરીને શક્તિ અનુસાર સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરવી, અને સંયમ માર્ગમાં પ્રવૃત્ત થતા

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667