________________
કર્મપ્રકૃતિ.
૬૮૧
દેશપશમનાને પણ સ્વામિ જાણુ, ત્યાં અશુભ પ્રકૃતિને મિસ્યા 'દ્રષ્ટિ અને પ્રકૃતિની ઉો અનુભાગે પશમનાને સ્વામિ સમ્યકિષ્ટિ જીવ જાણ, પરન્તુ શાતા-યશ-અને ઉચ્ચગેત્રના ઉ અનુ
ભાગ સકમ સ્વામિ અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ પણ હોય છે, પરંતુ ઉં, અનુભાગ દેશોપશમનાના સ્વામિ તેં ઉત્કૃષથી પણું અપૂર્વકરણના અન્ય સમય સુધીનાજ જી જાણવા. અને ન નામ સિવાય સર્વ પ્રકૃતિની જ અનુભાગ દેશપશમના અભવ્ય પ્રાગ્ય જ સ્થિતિમાં વર્તતા એકેન્દ્રિય જીવમાં જ હોય છે, અને -છનામની જઘ અનુ દેશપ૦ તે જ અનુસંકત જાણ્વી
પુનઃ અહિ પ્રદેશદેશપશમના તે પ્રદેશ સંક્રમ તુલ્ય જાણવી , તાત્પર્ય એજ કે-ઉ. પ્રદેશદેશોપશમના ઉ૦ પ્રસંક્રમ તુલ્ય છે, પરતુ જે કર્મોને ઉ. પ્રસંક્રમ અપૂર્વકરણથી આગળ પણ હોય છે, તે કોની પણ પ્રદેશદેશપશમના અપૂર્વકરણ ગુણસ્થાનનો અન્ય સમય સુધી જ કહેવી. અને જે પ્રદેશદેશાર્પશમના પુનઃ જ પ્રદેશ સંક્રમ તુલ્ય જાણવી.'
॥ इतिश्रीमलयगिरिविरचितकर्मप्रकृतिटीकायां नैनाचार्यश्रीमद् ... बुद्धिसागरसूरिप्रसादेन पं० चंदुलालकृतोपशमनाकरणस्य :
गुजरभाषान्तरम समाप्तम् ।।
|| હરિ વપરાશના વાળ !