________________
કર્મપ્રકૃતિ
. રિપ
આયના જ-અજ૦ ઉ૦-અને અનુe • એ • ૪ વિકલ્પ સાહિ-અદ્ભવ એમ બે પ્રકારે છે, તે આ પ્રમાણે –ઉક્ત પ્રકૃતિની ઉ૦ ને અનુરુ સ્થિર સત્તા પર્યાયવહે અનેકવાર થાય છે તેથી આ અને વિકલ્પ સાદિ-અધવ છે, અને જઘન્ય વિકલ્પ તે પૂર્વે જ કહો છે. પુનઃ જીનનામ વગેરે પ્રકૃતિના ચારે વિકલ્પ સાદિ-અધ્રુવ જાણવા તથા મૂળ પ્રકૃતિના અનુકત (નહિ કહેલા) જ-ઉઅનુરૂપ ત્રણે વિકલ્પના બે પ્રકાર પૂર્વે જ કહ્યા છે. (રિવર प्रकृति स्थिति सत्ता सत्क साधादि प्ररूपणा).,
એ પ્રમાણે સાદ્યાદિ પ્રરૂપણ કરીને હવે સ્વામિત્વ કહેવાનું છે તે બે પ્રકારે છે. ૧ ઉ૦ સ્થિતિસત્તા સંબધિ, ૨ જ સ્થિ૦ સત્તા સંબંધિ. ત્યાં પ્રથમ ૪૦ કિસત્તા સામરણ દર્શાવાય છે. जेटिइ बंधसम, जेठं बंधोदया उ जासि सह अणुदयबंधपराणं, समऊणा जहिई जेठं ॥१७॥
• ગાથાથે--જે પ્રકૃતિને ઉદય ને અન્ય સમકાળે (યુગ-પત) હોય છે તે પ્રકૃતિની ઉપસ્થિતિમાં તુલ્ય ઉ૦ સ્થિતિ સત્તા - હેય છે, અને અનુદય બન્ધપર પ્રકૃતિની સમાન ઉ૦ સ્થિતિ“ તુલ્ય ઉ૦ સ્થિતિ સત્તા છે. * * ટીકાથ-જે પ્રકૃતિને રદ એટલે યુગપતા સમકાળે બધ અને ઉદય થાય છે, તે યુગપત્ બદય કોને થાય છે? તે કહીએ છીએ–શાના પ-દર્શના ૪-અશાતા-મિથ્યા-૧૬ કષાયં-પચે તૈટ ૭ ––વર્ણાદિ ૨૦ –અશુ–પશઉશ્વાસકુખગતિ–ઉતખ્રસાદિક-અસ્થિરાદિ ૬-નિમણુ-નીચ-પ અત્તર અને તિર્યંચ મનુષ્યને આશ્રય વૈકિય સપ્તક એ સર્વસંખ્યાએ ૮૬ પ્રકૃતિએ તેની ઉ સ્થિતિસત્તા તે ઉત્કૃષ્ટ સ્થિતિમાં સમ એટલે - ઉસ્થિતિબંધ જેટલી છે, કારણકે તેઓનું ઇલિક ઉ૦ સ્થિતિબધા