________________
૭૨૮
અથ સત્તાપ્રકરણ
ANANAAAAAAAAAMAANAA
AAAAAAAAAAnthrAM - - -
-
AAN
પણ સંખ્યા વડે અન્તર્યું. હીન ૭૦ કે - કેસાયમ પ્રમાણ સર્વ પણ સ્થિતિને સમ્યકત્વમાં ઉઠયાવલિકાથી ઉપર સંક્રમાવે છે, તે કારણથી અન્તર્યું હીન અને ઉદયાવલિકા સહિત સમ્યકત્વની ઉ૦ સ્થિતિ સત્તા હોય છે
પુન જે પ્રકૃતિની સંકમથી ઉ૦ સ્થિતિ થાય છે, સં. કમકાળે ઉદય નથી તે સંક્રમ કાળે અનુદય પ્રકૃતિની પૂર્વે જે સ્થિતિસત્તા કહી તેટલીજ સમયહીન સ્થિતિસત્તા જાણવી, અર્થાત્ તે પ્રકૃતિની ઉ૦ સ્થિતિસત્તા એક આવલિકા સહિત ને સમયાન ધિક આવલિકા હીન ઉ૦ સ્થિતિ સમાગમ પ્રમાણ છે. તે આ પ્રમાણે કે મનુષ્ય ઉ૦ સંકલેશના વશથી ઉ૦ નરકગતિની સ્થિતિ બાંધીને પરિણામની પરાવૃત્તિ થતાં પુના દેવગતિને બંધ પ્રારંભે અને તે બધ્યમાન દેવગતિમાં આવલિકાથી ઉપર (દેવગતિ સ્થિતિમાં) બન્યાવલિકા રહીત ઉદયાવલિકાથી ઉપરની ૨૦ કે. કે. સાગર પ્રમાણ નરકગતિની સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિને વૈદ્યમાન મનુષ્યગતિમાં રિતબુક સંક્રમ વડે સંક્રમાવે, તે કારણથી દેવગતિની ઉં, સ્થિતિ સત્તા તે સમયે માત્ર સ્થિતિએ હીન એક આવલિકાધિક ને મેં આવલિકા હીન ઉ૦ - સ્થિતિસમાગમ પ્રમાણ જાણવી. એ પ્રમાણે દ્વિત્રિ -ચતુ-આહા૦૭-નાનપુરા-દેવાનુ-સૂત્ર-અપ-સાધા
નનામ એ ૧૬ પ્રકૃતિની ઉ૦ સ્થિતિસત્તા પૂર્વોક્ત પ્રમાણ વાળી, (દેવગતિવત્ ) જાણવી
તથા એક આવલિકા અધિક ને એક સમયહીન અન્તર્મુહુર્તાન ઉ૦ રિથતિ સમાગમ પ્રમાણ મિશ્રમેહનીયની ઉ૦ સ્થિતિસત્તા તે પણ સમ્યકત્વની ઉ૦ સ્થિર સત્તાને અનુસારે વિચારવી.
- તથા માર્ષિ કgિgણા ઉદયવતી અને અનુદયવતી એ અને પ્રકારની સંક્રમભ્રષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિની ઉ૦ સ્થિતિ સત્તા, સકર્મકાળે ય સ્થિતિ એટલે સર્વસ્થિતિ તુલ્ય જાણવા