________________
કર્યું પ્રકૃતિ,
તથા * તુઅનોનાિં કાળાળિ એટલે ચેગિંગુણસ્થાનકમાં ૯૦-૯૧-૮૩-૮૨-૯-૮ એ છ સત્તાસ્થાને છે. એમાંથી પ્રથમનાં ચાર સ્થાના અયાગિના ઉપાન્ય સમય પર્યન્ત અને તીથર તથ.સામાન્ય કેવલિને શ્રયિ છેલ્લાં બે સત્તાસ્થાના (અન્ય સમયે) હોય છે. (વૃત્તિ પ્રવૃત્તિ લત્તાસ્થાન મચપળા )
अथ स्थिति सत्ता प्रकरण.
એ પ્રમાણે પ્રકૃતિ સત્તા પ્રકરણ કહીને હવે સ્થિતિસત્તા કહેવા ચાગ્ય છે, ત્યાં જૈવ-જ્ઞાષાવિ અને સ્વામિત્વ એ ૩ અનુયોગ છે તેમાં પ્રથમ ભેદ તા પૂર્વ પ્રમાણેજ (પ્રકૃતિ સત્તા પ્રમાણે ) જાણવા અને સાઘાતિ પ્રરૂપણા મૂળપ્રકૃતિ સધિ અને ઉત્તર પ્રકૃતિ સબધિ એમ એ પ્રકારે છે તેમાં પ્રથમ મૂળ પ્રકૃતિ સધિ સાદ્યાપ્રિરૂપણા કહેવાય છે.
છં
मूलडिइ अजहन्नं, तिहा चउद्धाय पढमगकसाया तित्थयरुवलणाउग - बज्जाण तिहा दुहाणुत्तं ॥ १६ ॥
ગાથાથ—મૂળ પ્રકૃતિ સ’બધી 'અજઘન્ય સ્થિત સત્તા ૩ પ્રકારે, પ્રથમ કષાય ચતુષ્કની અજ॰ સ્થિત સત્તા ૪ પ્રકારે, તથા જીનનામ અને ઉદ્ગલન ચેાગ્ય ૨૩ પ્રકૃતિ ને ૪ અણુ વિના શેષ ૧૨૬ ની અજ॰ સ્થિ૰ સત્તા ૩ પ્રકારે અને અનુક્ત વિકલ્પ ૨ પ્રકાર છે.
ટીકા :—મૂળ પ્રકૃતિ સ ંઅ'ધિ અજ૰ સ્થિતિસત્તા અમાંઢિ ધ્રુવ–ને અધ્રુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રણાણે—મૂળ પ્રકૃતિની જ॰ સ્થિતિ સત્તા આપ આપણા ક્ષયને અન્તે એક સમર્થ સ્થિતિ શેષ રહે હોય છે ને તે સાદિ-અધ્રુવ છે, અને તેથી અન્ય સેવ જ॰ સ્થિતિ સત્તા તે સદાકાળ હોવાથી અનાદિ છે, અને કવા