________________
અથ સત્તાપ્રસ્તુ
-
.
ટીકાથ—મિથ્યા ષ્ટિ રૂપ પ્રથમના ૧ ગુણુસ્થાનમાં ૧૦૨૯૬-૯૫-૯૩-૮૪–ને ૮૨-એ ૬ સત્તાસ્થાસ્થાને છે. અહિ શકા થાય કે ૯૬ નું સ્થાન મિથ્યાર્દષ્ટિ જીવમાં કેવી રીતે હોય ? તે કહીએ છીએ કે અહિ પૂર્વ જેણે નરકાચુ ખાંધ્યુ છે એવા જીવ પશ્ચાત્ સમ્યકત્વ પામીને તત નિમિતજીનનામ કર્મને બાંધીને નરકમાં જવાને સન્મુખ થયા છતા સમ્યક્ત્વ વસીને મિથ્યાર્દષ્ટિ થાય ને તદન તર નરકમાં ઉત્પન્ન થાય ત્યાં અન્તર્મુ॰ માદ પુનઃ સમ્યકત્વ પામે, તે કારણથી અન્તસુ કાળ પર્યન્ત મિથ્યાયણિ જીવમાં પણુ ૯૬ નું સ્થાન હાઇ શકે છે. પુનઃ આહારક સતર્ક અને જીનનામ એ આઠની ( યુગપત્ ). સત્તાવાળા જીવ મિથ્યાત્વ પામે નહિ' કહ્યું છે કે સમયે અંત્તિ 1 મિો ( આહારકને જીનનામ એ એની યુગપત્ સત્તા હાતે મિથ્યાત્વી ન હુંય ) તેથી મિથ્યાસૃષ્ટિ જીવમાં ૧૦૩ પ્રકૃતિની સત્તા હાય નહિ. તથા સાસ્વઇન અને મિશ્ર એ એ ગુણસ્થાનકમાં ૧૦૨-૯૫ એ એ એ સત્તાસ્થાન છે. તથા ચતુર્થી ગુણસ્થાનથી અષ્ટમગુણુસ્થાન પર્યન્ત ૧૦૩-૧૦૨-૯-૯૫ એ ચાર ચાર સત્તાસ્થાનેા છે, ને શેષ સ્થાના પિકણિમાં અને એકેન્દ્રિયાદિને સ‘ભવે છે. માટે અહિ' પ્રાપ્ત થાય નહિ' તથા નવમા અને દશમા ગુણુસ્થાનમાં ૧૦૩-૧૦૨-૯-૫ -૯૦-૮૯-૮૩-૮૨ એ આઠે આઠે સત્તાસ્થાનેા છે. ત્યાં અનિવૃત્તિઆદર સ‘પરાયી જીવને ઉપશમશ્રેણિમાં વા ક્ષપકશ્રેણમાં જ્યાં સુધી નામ ત્રચેદશકરૂપ ૧૩ પ્રકૃતિયાના ક્ષય ન થાય ત્યાં સુધી પ્રથમનાં ચાર સ્થાના હોય છે અને શેષ ૪ થાના ક્ષપદ્મણિમાંજ હોય છે. તથા સૂક્ષ્મ સપરાયી જીવને પ્રથમનાં ચાર સ્થાન ઉપશમશ્રેણિમાં અને શેષ ચાર સ્થાના ક્ષપક શ્રેણિમાં હોય છે, તથા ઉપશુન્તમેહ ક્ષીણમાહને સાગિ એ ત્રણ ગુણસ્થાનામાં ચાર ચાર સત્તાસ્થાન હાય છે તે આ પ્રમાણે— ઉપશાન્તમેહમાં ૧૦૩-૧૦૨-૯૬-૯૫ એ ચાર, તથા ક્ષીણ માહ અને સચેાગિ ગુણસ્થાનકે૯૦-૯૧-૮૩હર એ ચાર સત્તાસ્થાને છે,
૭૨