Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 617
________________ કર્મપ્રકૃતિ. . ચાર અપૂવ કરણ ગુણસ્થાનના અન્ય સમય સુધી જાણવાં, પરંતુ આગળ નહિં, અને શેષ ૯૩-૮૪-૮૨ રૂપ ત્રણ રસ્થાને એકેન્દ્રિયાદિક જીવને હોય છે, પરંતુ શ્રેણિગત જીવને નહિ અને શેષ સ્થાને તે અપૂર્વ કરણથી આગળ પ્રાપ્ત થાય છે પરંતુ તે પહેલાં નહિ, માટે તે સ્થાને દેશોપશમનાને અગ્ય છે. તથા ફાળવવા પર વન-૩ને નારાયણનું એકેક સ્થાન દેશપશમના ગ્ય છે. તેમાં જ્ઞાનાવરણ-અને અન્તરાયનું પાંચ પાંચ પ્રકૃત્યાત્મક એક સ્થાન છે અને દર્શનાવરણનું ૯ પ્રકૃત્યાત્મક એક સ્થાન, ' વેદનીયનું બે પ્રકૃત્યાત્મક એક સ્થાન અને ગુણ તથા ગોત્રના એકેક અને બે પ્રકૃત્યાત્મક બે બે પ્રકૃતિસ્થાન છે. (ત્તિ કમિશારામના) એ પ્રમાણે પ્રકૃતિ દેશપશમના કહી નેહવે સ્થિતિ પર મન કહે છે. ठिइसंकमव्व ठिइउव-समणा णवरि जहन्निया कजा લિબિહારવનિકો વિશl૭ના ગાથાર્થ_સ્થિતિસંક્રમવત સ્થિતિશેપશમના પણ જાણવી, પરંતુ જઘન્ય સ્થિતિદેશેપશમનામાં અભવ્યસિધ્ધિક જીવ પ્રાગ્ય જઘન્ય સ્થિતિ જાણવી ને તેથી ઇતર સ્થિતિવાળી પ્રકૃતિની દેશપશમના ઉદ્રલનામાં વા અપૂર્વકરણમાં જાણવી. ટીકાથી–સ્થિતિસકમવત રિતિદેશપશમના પણ જાણવી, પરંતુ અહિં અભવ્યસિદ્ધિક પ્રાગ્ય જઘન્ય સ્થિતિ તે જઘન્ય સ્થિતિદેપશમના પ્રાગ્ય જાણવી. તાત્પર્ય એ છે કેમૂડ પ્રતિ હરિ, અને કાર જ લિપિ એ પ્રમાણે રિથતિ દેશે પશમના બે પ્રકારે છે, તે પ્રત્યેક પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે બે પ્રકારે છે. ત્યાં મૂલ પ્રકૃતિની અને ઉત્તર પ્રકૃતિની ઉ૦. સ્થિતિશેપશમનાને હાનિ પૂર્વે જે પ્રમાણે ઉ૦ સ્થિતિ

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667