Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 621
________________ ક્રમ પ્રકૃતિ. s ઢીકા :—ગુણશ્રેણિના પ્રદેશ સમૂહ સવથી અલ્પ છે, તેથી રાજલી દેશેાપશમનાદિ ત્રણમાં પ્રત્યેકને અને યથાપ્રવત્ત સીમણુના પ્રદેશાત્ર છાસ'ખ્યગુણુ કહેવા "અર્થાત્ જે તે કર્મીની જીણુ શ્રેણિના પ્રદેશાગ્ર સ`થી અલ્પ તેથી દેશે।પશમનાના અસખ્યગુણું તેથી નિધત્તના અસ'ખ્યગુણ તેથી નિકાચનાને અસ''ચગુણુ, અને તેથી પણું યથાપ્રવૃત્ત સ`ક્રમથી સમતા પ્રદેશાગ્ર અસત્યગુણ છે. હવે આઠે કરણાના અધ્યવસાયોનું પ્રમાળ કહેવાય છે. थोवा कसायउदवा, ठिइबंधोदीरणाइ (य) संकमणे उवंसमणाइसु अज्झव-साया कमसो असंखगुणा ॥ ७४ ॥ ગાથા :ટીકાર્યાંનુસારે ટીકા :—સ્થિતિમ ધના અને ઉપલક્ષણથી અનુભાગમન્યનો પણ જે અધ્યવસાયે તે સવથી અલ્પ-છે, ( પ્રકૃતિષ અને પ્રદેશ અંધે ચોગથી થાય છે માટે અત્રે તેના અધ્યવસાયેા કહ્યા નથી અને અનુભાગ્રખ ધને અહિ. ઉપલક્ષણથી- ગ્રહણ કર્યાં છે, અને તેથી અનુભાગમ'ધાધ્યવસાચેાથી સ્થિતિ બધાધ્યવસાચા અપ છે છતાં ) અહિ તાપ એ છે કે અન્ધનકરણના અધ્યવસાચા સૌથી અપ છે, તેથી ઉદીરણાધ્યવસાયેા અસખ્યગુણુ છે, તેથી પણ સ ક્રર્મણના અધ્યવસાચા અસંખ્યગુણુ છે. ( અહિં સંક્રમને ગ્રહણ કરવાંથી ઉદ્વૈતના અને અપવતનાનું ગ્રહણ પણ જાણવુ", કારણકે એ એ તેનાજ ભેદ છે.) તેથી ઉપશમનાના અધ્યવસાયે અસખ્યણુ તેથી નિધત્તિના અધ્યવસાયેા અસયગુણા ને તેથી પણ નિકાચનાના અધ્યવસાયા અસખ્યગુણ છે. -॥ इतिश्रीमलयगिरिविरचितकर्मप्रकृतिटीकायां जैनाचार्यश्रीमद् - बुद्धिसागरसूरिप्रसादेन पं० - चंदुलालंकृतनिघति निकाचनाकरणद्वयस्य गुर्जर भाषान्तरम् -समाप्तम् ॥ -તિનિવૃત્તિ નિાવના તળનમ્ । 1 વૃત્તિ તળાવમ્ ॥ .

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667