________________
ક્રમ પ્રકૃતિ.
s
ઢીકા :—ગુણશ્રેણિના પ્રદેશ સમૂહ સવથી અલ્પ છે, તેથી રાજલી દેશેાપશમનાદિ ત્રણમાં પ્રત્યેકને અને યથાપ્રવત્ત સીમણુના પ્રદેશાત્ર છાસ'ખ્યગુણુ કહેવા "અર્થાત્ જે તે કર્મીની જીણુ શ્રેણિના પ્રદેશાગ્ર સ`થી અલ્પ તેથી દેશે।પશમનાના અસખ્યગુણું તેથી નિધત્તના અસ'ખ્યગુણ તેથી નિકાચનાને અસ''ચગુણુ, અને તેથી પણું યથાપ્રવૃત્ત સ`ક્રમથી સમતા પ્રદેશાગ્ર અસત્યગુણ છે.
હવે આઠે કરણાના અધ્યવસાયોનું પ્રમાળ કહેવાય છે. थोवा कसायउदवा, ठिइबंधोदीरणाइ (य) संकमणे उवंसमणाइसु अज्झव-साया कमसो असंखगुणा ॥ ७४ ॥ ગાથા :ટીકાર્યાંનુસારે
ટીકા :—સ્થિતિમ ધના અને ઉપલક્ષણથી અનુભાગમન્યનો પણ જે અધ્યવસાયે તે સવથી અલ્પ-છે, ( પ્રકૃતિષ અને પ્રદેશ અંધે ચોગથી થાય છે માટે અત્રે તેના અધ્યવસાયેા કહ્યા નથી અને અનુભાગ્રખ ધને અહિ. ઉપલક્ષણથી- ગ્રહણ કર્યાં છે, અને તેથી અનુભાગમ'ધાધ્યવસાચેાથી સ્થિતિ બધાધ્યવસાચા અપ છે છતાં ) અહિ તાપ એ છે કે અન્ધનકરણના અધ્યવસાચા સૌથી અપ છે, તેથી ઉદીરણાધ્યવસાયેા અસખ્યગુણુ છે, તેથી પણ સ ક્રર્મણના અધ્યવસાચા અસંખ્યગુણુ છે. ( અહિં સંક્રમને ગ્રહણ કરવાંથી ઉદ્વૈતના અને અપવતનાનું ગ્રહણ પણ જાણવુ", કારણકે એ એ તેનાજ ભેદ છે.) તેથી ઉપશમનાના અધ્યવસાયે અસખ્યણુ તેથી નિધત્તિના અધ્યવસાયેા અસયગુણા ને તેથી પણ નિકાચનાના અધ્યવસાયા અસખ્યગુણ છે.
-॥ इतिश्रीमलयगिरिविरचितकर्मप्रकृतिटीकायां जैनाचार्यश्रीमद् - बुद्धिसागरसूरिप्रसादेन पं० - चंदुलालंकृतनिघति निकाचनाकरणद्वयस्य गुर्जर भाषान्तरम् -समाप्तम् ॥ -તિનિવૃત્તિ નિાવના તળનમ્ । 1 વૃત્તિ તળાવમ્ ॥ .