________________
ક્રમ પ્રકૃતિ
મા
હાય છે. મિથ્યાદ્રષ્ટિ જીવની અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ અન'તજીણુ વિશુદ્ધ છે, તેથી પણ દેશવિતજીવ ન'તગુણ વિષ્ણુદ્ધ છે, માટે પૂર્વોક્ત પદ્ધતિએ જ અનુભાગીદીરા હોય છે.
તથા સમ્બામેલ મીલે જે મિશ્રષ્ટિ જીવ અન"તર સમયે સમ્યકત્વને પ્રાપ્ત કરશે તે જીવને મિશ્ર મેહિનીયની. જ૦ અનુભાગાદીરણા હોય છે. મિશ્રસૃષ્ટિ જીવ સચમ અને સમ્યકત્વને તથા વિશ્વ વિશુદ્ધિને અભાવે સમકાળે પ્રાપ્ત ન કરે, પરન્તુ માત્ર સમ્યકત્વજ પામે છે તે કારણથી સત્તવેવમાં પત્રકાર કહેલા છે.
તથા માળ અદ્દશવિત્તુ ચારે આયુષ્યની આપ આપણી જઘન્ય સ્થિતિમાં વર્તતા જીવ આયુષ્યના જઘન્યાનુભાગને ઉકીરે છે. જ્યાં ૩ આયુષ્યના ( જીભના ) જ૦ સ્થિતિમધ સમ્લેશથીજ થાય છે, માટે જઘન્ચાનુભાગ પણ ત્યાંજ પ્રાપ્ત થાય છે. તયા નકાયુને જ૦ સ્થિતિ"ધ વિશુદ્ધિથી થાય છે માટે નકાયુના જ, અનુભાગ પણ ત્યાંજ પ્રાપ્ત થાય છે. એમ હાવાથી ૩ આયુષ્યના જયન્યાનુભાગની ઉદ્દીરા અતિ સક્લિષ્ટ જીવને હાય છે, અને નરકાયુની જ॰ અનુભાગીદીરણા અતિ વિશુદ્ધ જીવને હોય છે, प्रोग्गलविवागियाणं, भवाइसमये विसेसमवि चालिं आइतणूर्ण दोएहं, सुहुमो वाउ य अप्पाउ ॥ ७३ ॥
ગાથાથ :--ટીકાર્થોનુસારે.
ટીકા :-જે પુંગલવિપાકી પ્રકૃતિયા છે તે સની પણ જઘન્યાનુભાગાદીરા ભવના પ્રથમ સમયે ડાય છે. એ પ્રમાણે સામાન્યથી કહીને હવે અમુક પ્રકૃતિની ઉદીરણા અમુક જીવને ડાય એ પ્રમાણે એ પ્રકૃતિયાની વિશેષ વિવક્ષા કરીશ એ પ્રતિજ્ઞાના નિર્વા, ઢમાં હવે વિશેષ વિવક્ષા કરે છે—-ઔદારિક અને વૈક્રિયરૂપ પ્રથમના એ શરીરની જ॰ અનુભાગાદીરણા અનુક્રમે અલ્પ આયુષ્યવાળા સૂક્ષ્મ