________________
અથઉદીરણાકરણ,
વેનીયની ઊપ્રદરણુ અપ્રમત્તભાવને સસુખ થયેલા એવા સર્વ વિશુદ્ધ પ્રમત્ત મુનીને હેચ છે, અને મોહનીયની ઉ૦ પ્રક ઉદીરણ સૂમર્સપરાય ગુણસ્થાનકે સ્વઉદીરણને અને હોય છે, તેથી એ બન્ને કર્મની પણ ઉ૦ પ્ર ઉદીરણા સાદિ દુર છે. તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્ર. ઉદીરણું તે પણ અપ્રમત્તથી પડતા મુનિને વેદનીયની, અને ઉપશાન્તમોહથી પડતા મુનિને વેદનીયની અનુaઉદી સર હોય છે, અને તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા છને એ બે કર્મની અનુઉદી અને પુરાવા પૂર્વવત,
તથા સાવિત્રએ સાતે મૂળ પ્રકૃતિના ઉકત વ્યતિરિક શેષ જઘ-અજઘ-ને ઉત્કૃષ્ટ એ ૩ વિકલ્પે તે સાદિ અને અવ એમ ૨ પ્રકારે જાણવા તે આ પ્રમાણે-અતિ સંકિલષ્ટ મિથ્યાષ્ટિજીવમાં એ ૭ કર્મની જ ઉદીરણું હોય છે તે હરિ છે. અને સંકલેશ પરિણામથી ઉતરેલા મિથ્યાષ્ટિને અજપ્રદરણું હોય છે તેથી તે પણ સાહિ સબ છે, અને ઉત્કૃષ્ટ પ્ર ઉદીરણા તે પ્રથમ જ કહી છે.
તથા આયુષ્યના જ-અજ-ઉ૦-અનુ. એ ચારે વિકજો ને ગપુર એમ બે પ્રકારે છે, અને એ સાદિ અધુવતા આયુષ્યના અદીર્યપણથીજ જાણવી.
(તિ જૂઇ અતિશત સાઘાર ) હવે સર પ્રકૃતિ ઉધિ સાથrદ કરપા કહેવાય છે.
૧ છાપેલી ટીકામાં ઘટાદા પાઠ હોવાથી ત્રણજ વિકલ્પ ગણવેલા છે, પરંતુ તે પાઠ લિખિત દોષથી વા દૃષ્ટિદેષથી અશુદ્ધ હશે એમ ધારી મેં અત્રે પાછળના સર્વેદ શબ્દથી, અને આયુષ્યની સર્વ રીતે અધવતી વિચારી ૪ વિકલ્પ ગણાવ્યા છે.