________________
૦૪.
અથઉદીરણાકરણ.
•
ओहीणं ओहिजुए, अइसुहवेई य आउगाणं तु . पढमस्स जहन्नहिइ, सेसाणु कोलगडिइओ॥८९॥
ગાથાર્થ-ટીકાર્યાનુસારે
ટીકાર્ય–-સર્વ સંકિલણ એવા અવલિબ્ધિ ચુત જીવ અવધિદ્ધિકને જ પ્રદેશદીરક છે, કારણ કે અવધિલબ્ધિને ઉત્પન્ન કરતાં જીવને ઘણા પુદગલે પરિક્ષણ થયેલા હોય છે, માટે
અવધિલબ્ધિ ચુક્ત”એ વિશેષણ કહ્યું છે, તથા સર્વ સ્વ ભૂમિકાનુસારે અત્યંત સુખને અનુભવતા જ ચારે આયુષ્યના જ પ્રદે
દીરક હોય છે. ત્યાં પ્રથમ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુની જ સ્થિતિમાં વર્તતેનારક તે શેષ નારકેની અપેક્ષાએ અતિ સુખી હોય છે, માટે નરકાયુને જ પ્રદેશેદરક છે. શેષ તિર્યગાયુ મનુષ્પાયુને દેવાયુની ઉ સ્થિતિમાં વર્તતા અને સ્વવસ્થાન ગ્યતાનુસારે અત્યંત સુખી એવા તિર્યંચ મનુષ્ય ને દેવે અનુક્રમે તિયગાણુ, મનુષાયુ, ને દેવાયુના જ પ્રદેશદરક જાણવા.
(કુત્તિ શી કામિન્ગ ) इति श्रीमलयगिरिकृत कर्मप्रकृति टीकायां जैनाचार्य श्रीमद् बुद्धिसागरसूरी प्रसादेन पं. चंदुलाल कृतोदीरणा
करणस्य गूर्जरभाषांतरं ममाप्त.