________________
કમ પ્રકૃતિ.
- ૬૪૫
·
તદ્દન તર હજારા સ્થિતિાત વ્યતીત થયે છતે પથ્થર પહાળ સીલા મંદોમોઢે એટલે એક પ્રહારે અર્થાત્ એકી વખતે સીવવાળ એટલે ૩૦ કા૦ ૦ સાગરોપમની સ્થિતિવાળાં જે જ્ઞાનાવરણાદિ ૪ કમ તેની સ્થિતિથી પણ નીચે માહનીયની ( સ્થિતિ ) અસષ્યશ્રુણહીન થઈ જાય છે, અહિ' કઇ પણ આશ્ચય પામવા જેવુ નથી અથવા અહિ કાઇ પણ અન્ય વિકલ્પ કરવા ચેાગ્ય નથી,તાત્મય મા પ્રમાણે છે કે-પૂર્વે મેહનીયની સ્થિતિ સત્તા જ્ઞાનાવરણાદિ ૪ ની સ્થિતિસતાથી પણ અસભ્યગુણ ( ઉપર-અધિક ) હતી, અને આ વખતે પુનઃ એકદંસ તે ચાર કર્માંની સ્થિતિ સત્તાથી પણ નીચે અસ`ખ્યગુણહીન થઇ ગઇ. અહિ' અલ્પમહત્વ આ પ્રકારે છે—નામ ગોત્રની સ્થિ॰ સત્તા સળંથી અલ્પ, તેથી માહનીંચની અસ બ્યગુણ, ને તેથી પશુ જ્ઞાનાવરણાદિ ૪ની અસ`ખ્યગુણસ્થિતિ સત્તા છે, ને પરસ્પર તુલ્ય છે.
તદ્દન તર હજાશ સ્થિતિમધ વ્યતીત થયે છતે મીલન ઢેઢાય એટલે માહનીચના અન્યસ્થિતિમધ એક પ્રહારે ૨૦ કા કો સાગશેમની સ્થિતિવાળાં નામ ગાત્રથી પણ નીચે અસખ્યગુણુહીન સ્થિત અધ થાય છે, અહિ સ્થિત મધ સબધિ અલ્પમહત્વ આ પ્રમાણે છે—મેહનીયના સ્થિ ધ સવથી અપ છે, તેથી નામ ગોત્રના અસખ્યગુણ ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી જ્ઞાનાવર ણાદિ ૪ ના સ્થિ॰ અ`ધ અસચગુણુ અને સ્વસ્થાને તુલ્ય છે.
તદ્દન તર ઘણા હજારા સ્થિતિમધ વ્યતીત થયે છતે શીલાનુષિત ને એટલે ત્રીજી વેદ્યનીચક્રમાં તે સ્થિતિસત્તાન ની અપેક્ષાએ ૩૦ કાં॰ કા॰ વાળાં જ્ઞાનાવરણાદિથી અધિક થઈ જાય છે, અર્થાત્ માહનીય નામ અને ગાત્ર એ ત્રણની સ્થિતિસત્તા પૂર્વે જ્ઞાનાવરણાદિની સ્થિતિ સત્તાથી હાજી સ્થિતિસત્તાવાળાં થયાં, અને વેદનીય તે સર્વાધિક સત્તાવાળું થયું, હવે અહિથી આગળ તે વેદનીચના અન્યસ્થિતિમય શેષ સર્વ કર્મથી અસય શુા થાય છે,