________________
કર્મપ્રકૃતિ.
૬૪
ના
અભાણી પૂરા દાનહાની
અને ત્રીજુ વેદનીય તે ૨૦ કે. કે. વળાં કર્મોથી ઉપર વિશેષાધિક થાય છે. ૩૯
ટીકાર્થ–પપમ–દ પાપમ-એ પાપમ થાવત્ પૂર્વક્રમ પ્રમાણે હાનિ અને અલ્પબદ્ધત્વ કહેવું તે આ પ્રમાણે – એકેન્દ્રિય અધતુલ્ય સ્થિતિબધ થયા બાદ હજાર સ્થિતિખંડ વ્યતીત થયે છતે નામશેત્રને સ્થિતિબધ પામ માત્ર થાય છે, જ્ઞાનાવરણાદિ ચારને દેઢ પલ્યોપમ પ્રમાણુ, અને મેહનીયને બે પપમ પ્રમાણુ સ્થિતિબંધ થાય છે. આ પલ્યોપમ ને દેહ-પપમાદિ સ્થિતિબંધ સુધી પૂર્વ સર્વ સ્થિતિબધ પૂર્વ પૂર્વ સ્થિતિબધથી પલ્યોપમના સંપડાતમા ભાગે હીનહીનતર જાણ. રિસ્થતિ સત્તાનું અપમહત્વ પણ એ પ્રમાણે જાણવું. તથા
પ શુશનિ એટલે પલ્યોપમની નીચેને. સ્થિતિબંધ સંન્યાતગુણહાનીએ થાય છે, અહિં તાત્પર્ય એ છે કે–જે કર્મને જે વખતે પલ્યોપમ પ્રમાણને સ્થિતિબંધ થાય તે કર્મને તે વખતે તે કાળથી પ્રારંભીને અન્ય અન્ય સ્થિતિમાં ધ સંખ્યાતગુણહીન કરે છે, તે કારણથી આ વખતે નામગાત્રને પપમ પ્રમાણુ સ્થિતિબંધ થયેલ છે તે હવે અહિંથી નીચેને અન્ય અન્ય સ્થિતિમધ તે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબધથી સંજયગુણ સમ્યગુણ હીન કરે છે. એ પ્રમાણે કેટલાએક ઘણું હજાર સ્થિતિબંધ વ્યતિક્રાન્ત થતાં જ્ઞાનાવરણદિ ૪ ને પલ્યોપમમાત્ર અને મેહનીયને દેઢ પલ્યોપમ માત્ર સ્થિતિબંધ થાય છે
તદન તર જ્ઞાનાવરણાદિ ૪ને સ્થિતિબંધ સંખ્યાતગુણહીન, અને મોહનીયને સંખ્યાતભાગહીન સ્થિ૦ બંધ થાય છે. તદનતર હજાર સ્થિ૦ બ ધ વ્યતીત થયે મેહનીયને પલ્યોપમ પ્રમાણ સ્થિ૦ બંધ થાય છે, તેથી આગળને મેહનીય સ્થિતિમ ધ પૂર્વે
ક્ત નિયમાનુસારે) સંગાતગુણહીન થાય છે, અને તે વખતે શેષ કને સ્થિબધપત્યે પમના ખ્યાતમાભાગપ્રમાણ થાય છે. અહિં