Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 614
________________ . Fat અથ ઉપશમનાકરેણુ, ARARARAPREFER ઉદ્દીરા વિગેરે અન્ય કરણા પ્રવર્તી શકતાં નથી, એજ દેશેાપશમનાના વિશેષભાવ છે. તથા મૂળપ્રકૃતિને અથવા ઉત્તરપ્રકૃતિને તે દેશપશમના વડે ઉપશમાનવાને સમર્થ નિવૃત્તિકરણમાં એટલે અકરણમાં વતા જીવ છે. અહિં “ નિવૃત્તિકરણમાં ” એમ કહેલું છે તે અન્ત્યા સૂચક છે, તેથી અર્થ એવા થાય છે કેસ પણ એકેન્દ્રિયદ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અસન્નિપ‘ચેન્દ્રિય - - તિય ચ-નારક દેવને મનુષ્યા યાયાગ્યપણે અપૂવ કરણ સુધીના જીવે સર્વ કર્મોની દેશોપશમનાના સ્વામિ જાણવા, તેજ વાત ગાથાથી કહે છે. G दंसणमोहाणंता - णुवंधिणं सगनियद्विओ गुप्पिं ના:રવસમે થડન્દ્રા, મૂત્યુત્તરનારૂ સંતાનો દ્દા ગાથા :-દશ નમાહનીય અને અનન્તાનુમન્ધિની આપ આપણુ પૂવ કરણ ઉપરાંત દેશાપશમના થાય નહિ' તથા દેશપુશમનામાં મૂળપ્રકૃતિ–ઉત્તરપ્રકૃતિ અને અનાદિસત્તાક પ્રકૃતિચેની શેષ૦ ૪ પ્રકારે જાણવી. ટીકા :-દશ નમેાહનીય અને અનન્તાનુઅશ્વિની આપ આપણા અપૂવ કરણથી આગળ દેશેાપશમના થાય નહિ ત્યાં દનત્રિકના ક્ષપક, અવિરતિ દેશવિરતિ વા ધ્રુવ વિરતિવત જીવા જાણવા, અને ઉપશમક તા સર્વ વિરત જીÀાજ જાણવા. તેઓ સ્વ અપૂર્વ કરણના અન્ત્યસમય સુધી દશનત્રિકની દેશેાપશમના કરે છે. પુનઃ અનન્તાનુમન્ધિની વિસ"ચેાજના કરતા ત્યારે શક્તિના છા અનંતાનુખ ધિ સંબંધિ અપૂવ કરણના અન્ત્યસમય સુધી અનન્તાનુ બુદ્ધિની દશાપશમના કરે છે, પરન્તુ આગળ નહિ. પુનઃ ચારિત્રમે 'હનીયકમ ની પ્રકૃતિયાની દેશેાપશમના તે ઉપશમના યા ાપણા થતાં અપૂર્વકરણ ગુણુસ્થાનકના અન્યસમય સુધી ડાય છે, અને રોષ

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667