________________
કપ્રિકૃતિ,
૬પ
ગાથાથે-અવેદક કે છતે જીવ ત્રણ પ્રકારના કેને ઉપશમાવે છે, અને એ રીતે શેષ ૩ કષાયોના ત્રણ ત્રણ પ્રકારને (ત્રણ માન-ત્રણ માયાત્રણ લોભને) પણ ઉપશમાવે છે ત્યાં સંવલનની ઉપશમના પુરૂષ વેદવત્ (શેષની કવાયત) જાણવી. પરનું પ્રથમ સ્થિતિ આવલિકા અધિક છે.
ટકાથ– જે સમયે પુરૂષ વેદને અવેઠક થાય છે તેજ સમયથી પ્રારલીને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, ને સંજવલન કેધને સમકાળે ઉપશમાવવા માંડે છે, અને ઉપશમના કરતે જીતે (પ્રથમ સ્થિતિબંધ પૂર્ણ થયે છતે) સંવલનને અન્ય સ્થિતિબંધ સંખ્યાત ભાગ હીન કરે છે, અને શેષ કમેને સંખ્યાતગુણ હીન અન્ય સ્થિતિબંધ કરે છે. ને શેષ સ્થિતિઘાતાદિ તે પ્રકારે કરે છે, સંવલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમયહીન ૩ આવલિકા શેષ રહો છતે મધ્યમ બે ફ્રધનું દાલિક સંજવલન ક્રોધમાં પ્રક્ષેપાતું નથી, કિંતુ સંજવલન માનાદિકમાં પ્રક્ષેપાય છે. પુનઃ બે આવલિકા શેષ રહેતાં આગાલ થતું નથી, પરંતુ ઉદીરણજ થાય છે તે ઉદીરણ પણું એક આવલિકા બાકી રહે ત્યાં સુધી પ્રવર્તે છે, અને ઉદીરણાવલિકાના અન્ય સમયે સંવનને સ્થિતિબધ ૪ માસને થાય છે, ને શષ કર્મોને સ્થિતિબંધ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ થાય છે. પુન સંજવલન કેધને બંધ ઉદય ઉદીરણાને વિચછેદ થાય છે, અને અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધ ઉપશાન્ત થાય છે, અને તે વખતે એક આવલિકા પ્રમાણુ તથા સમાન બે આલિકાનું બાંધેલું દલિક એ એને વજીને શેષ સંક્રોધનું સર્વ દલિક ઉપશાન્ત થયું છે, તે પ્રથમ સ્થિતિ સંબધિ એક અત્યાવલિકાને પણ રિત બુક સંક્રમવડે માનમાં પ્રક્ષેપે છે, અને સમયેનાવલિકાધિકબદ્ધ દલિકને પુરૂષપશમનાની પદ્ધતિએ ઉપશમાવે છે અને સમાવે છે. પુનઃ આ અનુક્રમે શેષ માન, માયા, ને લોભરૂ૫ ૩ પ્રકારના કષાને પુનઃ તે કષાયે કેવા? તે કહે છે કે તેમાંથી પ્રત્યેકના ત્રણ ત્રણ પ્રકાર વાળા તે ત્રણ કલાને (ઉપશમાવે છે–પૃતિ શેષ) તે આ પ્રમાણે