________________
અથ ઉપશમનાજી,
વેદી થાય છે, અને અવેકાધાના પ્રથમ સમયે એ સમયાન એ આવલિકા સુધીનુ ખાધેલુ ઇલિક તેજ માત્ર અનુપશાન્ત રહે છે, ને શેષ સર્વ દલિક નપુ ́સક વૈદ્યપશમનાની પદ્ધતિએ ઉપશન્ત થયેલુ છે. પુનઃ તે એ સમાન એ આવલિકાનુ બાંધેલુ* જે દૃલિક તેને તેલાજ કાળે એટલે એ સમયહીન મૈં આવલિકા પ્રમાણ કાળે ઉપશ માવે છે, તેને ઉપશમાવવાના વિધિ આ પ્રમાણે છે—પ્રથમ સમયે અલ્પ, દ્વિતીય સમયે અસખ્યગુણ, તેથી તુર્તીયસમયે અસખ્યગુણુ, એ પ્રમાણે સમાંન એ આવલિકાના અન્ય સમય સુધી કહેવુ. અને પરપ્રકૃતિમાં સમયેાન બે આવલિકા સુધી પ્રતિસમયે યથા પ્રવૃત્ત સ‘ક્રમ વડે સંક્રમાવે છે, પરન્તુ પ્રથમ સમયે ઘણુ દ્વીતીય સમયે વિશેષહીન, તેથી તૃતીય સમયે વિશેષહીન એ પ્રમાણે અત્ય સમય સુધી કહેવું, તદ્દન’તર પુરૂષવેદ ઉપશાન્ત થાય છે, અને તે વખતે સ’વલનાના અન્તર્મુ૦ હીન ૩૨ વર્ષ પ્રમાણુ સ્થિતિમ ધ થાય છે, અને શેષ જ્ઞાનાવરણ દશનાવરણુ અને અન્તરાયને સખ્યાત હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, तिविहमवेओ कोहं, कमेण सेसे वि तिविह तिविहे वि पुरिससमा संजलणा, पढ महिई आलिगा अहिगा | ४८
'
૫૪
------
૧ આ સ્થાને સમયે નાવૃષ્ટિ દ્વિજ જાહવર્ષ એ પાઢ છાપેલી પ્રતમાં છે તેં` દૃષ્ટિદેપ વાળા સંભવે છે. કારણ કે ચાલુ પ્રકરણના ભાવામાં અસંબધ્ધ માલુમ પડે છે, માટે સમયો નાવહિાદિ જાણવાં એ પાઠની આવશ્યકતા સમજાય છે.
પુન: સતિકાની ટીકામાં પણ સમીનાાિનિક અને સમયદ્રોના હિાદ્વિજ એવા છે સ્થાને છે પાકે છે. તે પશુ સન્મ ગીત્યા સમજાય તેમ નથી પરન્તુ પાઁચસ ંગ્રહમાં સસ્થાને સમયોનાવહિાદ્દેિશ એવા પાડે છે તેજ ફીકરીને સમજી શકાય તેવા છે. અને પૂતિ પ્રતામાં જે મિત્ર પાઢ છે તે શા કારણથી હશે તેને નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય છે.