________________
અથ ઉપશમનાકરણ
AAAAAAAMANAN
सेसद्धं तणुरागो, तावइया किटिओ अ पढमठिई वज्जिय असंखभागं, हेठुवरि मुदिरई सेसा ॥५४॥
ગાથાથ–ટીકાર્યાનુસારે * ટકાથ–શેષાધામાં એટલે શેષકાળમાં અર્થાત્ ત્રીજા વિભાગમાં સૂમરાગી એટલે સૂક્ષ્મ સંપરાથી થાય છે, તે પૂર્વે કરેલી તે કિટ્રિયેને દ્વિતીય સ્થિતિમાંથી કેટલીએકને સમાકર્થીને સુકમ સં૫રાય કાળ જેટલી પ્રથમ સ્થિતિરૂપ કરે છે, અને કિષ્ટિ કરણાની અત્યાવલિકા માત્રને તિબુક સંક્રમવડે સંકમાવે છે, તથા પ્રથમ સમયકૃત અને અંતિમ સમયકૃત કિદિયે સિવાય શેષ સમયકૃત કિષ્ક્રિયે સૂર સંપરાયાદાના પ્રથમ સમયે ઉદયમાં આવે છે. તથા વક્રિય સમા ઈત્યાદિ અન્ય. સમયકૃત કિષ્ટિમાંથી નીચેના અસંખ્યાતમાભાગને અને પ્રથમ સમયકૃત કિક્રિયામાંથી ઉપરના અસંખ્યાતમાભાગને વઈ વજીને શેષ કિદિયેની ઉદીરણ કરે છે. गिन्हंतो य मुयंतो, असंखभागं तु चरिमसमयम्मि उवसामेइ य बिइय-हिई पि पुरुवं व सव्वद्ध ॥५५॥
ગાથાર્થ –સૂત્ર સંપૂરાયોદ્ધાના અજ્યસમય સુધી અસંખ્ય તમા ભાગ જેટલા દલિકને ગ્રહણ કરતે અને મુકત એ છવ સૂત્ર સં૫રાયની સર્વોદ્ધા સુધી દ્વિતીય સ્થિતિ ગત દલિકને પૂર્વવત ઉપશમાવે છે.
ટીકાથ–સૂ સંપરીયાદ્ધાના પ્રિતીય સમયે ઉદય પ્રાપ્ત કિદિયેમાં અસંખ્યાત ભાગ મુકી દે છે અર્થાત્ તેટલી કિક્રિયા ઉપશાન્ત થયેલી હોવાથી ઉદયમાં આવતી નથી અને અપૂર્વ અસંખ્યાતમા ભાગને અનુભવવાને અર્થે ઉદીરણાકરણ વડે ગ્રહણ