________________
અથ ઉપશમનાકરણ,
એ ૮ ભાંગામાં પ્રથમના ૭ ભાંગામાં વર્તતે જીવ નિશ્ચયથી અવિરતિજીવ જાણો. કારણ કે ઘુણાક્ષરવત પાલન કરાતાં તો તે ફલાથી થતાં નથી પરંતુ સમ્યગ જ્ઞાનપૂર્વક સમ્યમ્ રીતે ગ્રહણ કરીને પાળેલાં તેજ મોક્ષફલને અર્થે થાય છે, * ત્યાં પ્રથમના ૪ ભાંગામાં સભ્ય જ્ઞાનને અભાવે છે અને આગળના ૩ ભાંગામાં સમ્યગ ગ્રહણુ પાલનાને અભાવ છે. માટે એ પ્રથમના સાતે ભાંગામાં વતે જીવ નિશ્ચચત અવિરતિ કહેવાય છે, અને અન્ય ભાગોમાં એટલે આઠમા ભાંગામાં વતતે. છવ દેશવિરતિ થાય છે, કારણ કે દેશથી પણ અવધ એટલે પાપની વિરતિને સદ્ભાવ છે. પુનઃ તે એક વૃતાદિવાળે એટલે એક વ્રતને ગ્રહણ કરનારે અથવા એ વ્રતને ગ્રહણ કરનારે એ પ્રમાણે ચાવત અન્ય દેશવિરતિ તે અનુમતિ માત્રનેજ સેવનારે હોય છે, અને શેષ સર્વપાપનું તેણે પ્રત્યાખ્યાન કરેલું છે ( ત્યાગ કરેલ છે). પુનઃ અનુમતિ પણ વિના-પત્તિવાને સંવા રાજુમતિ એ પ્રમાણે ૩ પ્રકારે છે. ત્યાં પોતે કરેલા અથવા પરના કરેલા પાપની શ્લાઘા કરે છે અથવા સાવધારભથી ઉત્પન્ન થયેલા અનાદિકને ઉપલેગ કરે છે તે જોવનનુમતિ કહેવાય છે. પુનઃ જ્યારે પુત્રાદિકે કરેલા પાપમાં સંખ્યત્તપણું રાખે છેને નિષેધ કરતું નથી તે નિવાસુમતિ કહેવાય છે. પુનઃ જયારે સાવઘારંભકાર્યોમાં પ્રવૃત્ત એવા પુત્રાદિકમાં મમત્વમાત્ર યુક્ત છે પરંતુ તેઓનાં કરેલાં કાર્યોને સાંભળે નહિ અને શ્લાઘા પણ કરે નહિ ત્યારે તે સવારકુમતિ કહેવાય છે, ત્યાં જે સંવાસાનુમતિ માત્રનેજ સેવાના છે તે સત્કૃષ્ટ દેશવિરતિ કહેવાય છે, અને તે અન્ય સર્વ શ્રાવકમાં ગુણાધિક જાણવે. અને જે પુનઃ સંવાસાનુમતિથી પણુ વિરક્ત થયો હોય તે જ કહેવાય છે.
I હવે ફેરવિતિનો અને વિતિ ત્ર* કેવી રીતે થાય છે તે કહેવાય છે.
૩ઃ શિવાજી નિ જ સત્તા દેશવિરતિની અને