________________
૫૮૮,
અથઉદીરણકરણું.
ન
VA
A
.
NANANANANAAMAAN
છે તે આ પ્રમાણે-પૂર્વોકત સર્વ પ્રકૃતિની જ પ્રદરણું અતિ સંકિલષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જીવને હોય છે અને તેવા પરિણામથી ઉતરતા જીવને અજર હોય છે માટે એ બંને ઉદીરણા સારિ સર્વ ભાગે થાય છે, અને ઉત્કૃષ્ટને સાદિ ભાગે તે પ્રથમજ કહેલ છે. અને વિશ્વ સાળ શેષ ૧૧૦ પ્રકૃતિ ના જ અજ ઉ૦ અનુ—એ સર્વે વિકલ્પ સાદિ ને મધુર એમ - ૨ પ્રકારે છે, અને એ સાદિ અધુરતા આપ આપણું અધૂરીય પણાથી જ જાણવી. (તિ સાથare ver)
એ પ્રમાણે સાદ્યાદિપ્રરૂપણા કરીને હવે ગામિષ wor. કરાય છે. ત્યાં ઉ. પ્રદેશ રણસ્વામિ ને જઘન્ય પ્રદેશદીરણા
વામિ એ બે અનુગ છે તેમાં પ્રથમ ૩૦ હીરા સાનિ કહેવાય છે. अणुभागुदीरणाए, जहन्नसामी पएसजेठाए घाईणं अन्नयरो, ओहीण विणोहि लंभेण ॥२॥
ગાથાર્થ –ટીકાઈના પ્રારંભમાં કહ્યો છે.
ટીકાર્થી--સર્વે ઘાતિકર્મની અનુભાગીદીરણામાં જે જે. જઘન્યાનુભાગેદરણના સ્વામિ પૂર્વે કહ્યા છે તે તે સ્વામિ અત્રે ઉત્કૃષ્ટ પ્રદેશદીરણામાં ગુણિતકમીશ જાણવા. વિશેષ એ છે કે અયો =શ્રુતકેવલિ વા અન્ય કેઈ, મત્યાવરણાદિકના ઉ. પ્ર. ઉo સ્વામિ છે. અને અવધિઢિયાવરણના ઉ. પ્રદેશદીરણાસ્વામિ અવધિલબ્ધિ રહિત છવ છે. એ અતિ સંક્ષેપથી કહ્યું કે હવે વિશે ષથી કહેવાય છે.
અવધિજ્ઞાનાવરણ વિના શેષ ૪ જ્ઞાનાવરણની તથા ચક્ષુ ને કેવલ દર્શનાવરણની ઉ૦ પ્રદેશદીરણા ક્ષીણ કષાયી ગુલ કમીશ શ્રુતકેવલિને વા અન્ય ગુણિતકમીશને સમયાધિક આવલિકા