________________
--
-
અથ ઉદીરણાકરણ. જીવને અને વાયુકાયિકને હોય છે. અહિં શરીર ગ્રહણ કરવાથી બધન અને સંઘાતનનું પણ ગ્રહણ જાણવું. તેથી તાત્કાર્યાર્થ એ થાય છે કે આદા, શરીરદારુ સઘાતન–અને ઔદા બંધન, ચતુષ્કએ દારિક છકકને જ અનુભાગાદીરક અપર્યાપ્ત સૂત્ર એકેન્દ્રિય વાયુકાયિક છે અને દિયછકકને જઘન્યાનુભાગાકારક અલપ આયુષ્યવાળે પર્યાપ્તબાર વાયુકાયિક છે. बइंदियअप्पाउग-निरय चिरहिई.असन्निणो वा वि अंगोवंगाणाहा-रगाए जइणोऽप्पकालम्मि ॥७॥
ગાથાથ-ટીકાનુસારે.
ટીકાથી-દારિકઉપાંગ અને વૈક્રિયઉપાંગ રૂપ બને ઉપાંગને અનુક્રમે અલ્પાયુષ્યવાળે દ્વીન્દ્રિયજીવું તથા અસંક્ષિપણાથી નીકળીને જે દીસ્થિતિવાળે થયેલે નારકતે જ અનુભાગાદીરક છે. અહિં તાત્પર્ય એ છે કે-અલ્પ આયુષ્યવાળે હીન્દ્રિય
દારિકે પાંગના ઉદયના પ્રથમ સમયે દારિકેપગની જ અનુભાગેદરણ કરે છે તથા પૂર્વે વક્રિયની વિસાજના (ઉદલના) કરી છે એ અસંક્ષિપંચેન્દ્રિય જીવ વૈક્રિોપાંગને અલ્પકાળમર્યા બાંધીને સ્વભૂમિકાનુસારે દીસ્થિતિવાળે નારક થયેલ હોય તેને વિકિપાંગ ઉદયના પ્રથમ સમયે વર્તતાં વેોિપાંગની જય અનુભાગદીરણા હોય છે. તથા આહારક શરીર (મૂળમાં પદ પ્રાકૃતશૈલીને અનુસાર સ્ત્રીલિગે છે અને શરીર ગ્રહણું કરવાથી બંધન અને સંઘાતન પણ ગ્રહણ કરાય છે માટે આહારક સમક ની જ અનુભાગદીરણા આહારક શરીરને સ્થતા એવા સંકલેશવતી મુનિને પ્રથમ સમયે હેાય છે.
૧ એ પ્રકૃતિની જ અનુભાગોદર ભવના પ્રથમ સમયે હેય છે એ પ્રથમ કહ્યું છે ને અહિં કર્યા બાદરવાયુકાયિક જીવને સ્વામિપણે કર્યો છે. તેથી સંભાવે છે કે આ પણ શબ્દ સાકર ની અપેક્ષાવાળો છે. કરણ પર્યાપ્ત નહિ. •