________________
૫૭૬
અથ ઉદીરણકરણ
ન
WN 1 -
~
-
~
...
• ગાથાર્થ –જીનનામ-અને ઘાતિ કર્મની અનુભાગેદરણા પરિણામ પ્રત્યચિક છે. શેષ પ્રકૃતિની, તથા પૂર્વોકત પ્રકૃતિની પૂર્વોકતથી શેષ જીવેને અનુભાગેદરણુ ભવપ્રત્યધિક જાણવી.
દીર્થ–તીર્થકરનામકર્મ, અને ૫ જ્ઞાના-૯ દર્શ૦-૨૫ કષાયમે૦-૩ દર્શાવ-૫ અન્તરાય-એ પ્રમાણે સર્વ સંધ્યાએ રૂર પતિ પ્રતિયોની અનુભાગે દીરણા તિર્યંચમનુષ્યને પરિણામ પ્રત્યયિક છે, (અર્થાત્ એ ૩૯ પ્રકૃતિની અનુભાગેદરણા તિર્યંચ મનુષ્યને પરિણામ પ્રત્યયિક થાય છે) અહિં અન્યથાભાવની પ્રાપ્તિ તે પરિણામ કહેવાય છે. ત્યાં તિર્યંચ અથવા મનુષ્ય એ પ્રકૃતિના અનુભાગને અન્યથા બાંધીને અન્યભાવે પરિણુમાવીને ઉદીરે છે માટે
એ પરિણામ પ્રત્યયિક છે.
.
. .
. -
તથા સેવાસોશેષ વેદનીય-આયુક-ગતિ ૪-જાતિ--આહા –સંઘ૦ ૬-કુસસ્થાન પકર્કશ અગુરૂ-આનુપૂવી ૪-ઉપઆત ઉશ્વા-કુખગતિ-સત્રિક-સ્થાતુશ્ક-નિમ –નીચ૦-એ હદ પ્રકૃતિ અનુભાગેદરણાને આશ્રય ભવપ્રત્યધિક જાણવી, અથૉત એ પ૩ પ્રકૃતિની અનુભાગેદરણા ભવપ્રત્યયથી થાય છે.
તથા પુષુપિચ પુપુર રેસા =પૂર્વે કહેલી તિર્યગુમનુષ્યથી વ્યતિરિકત પ્રકૃતિની (પૂર્વોકત શેષ જીને) અનુભાગેદરણ ભાવ પ્રત્યયિક જાણવી. તે આ પ્રમાણે–દેવ અને નારકે તથા વતરહિત તિર્યંચ અને મનુષ્ય ૯ નેકષાયના પશ્ચાનુપૂર્વીએ એટલે ઉત્કૃષ્ટાનુભાગસ્પર્ધકથી આરંભીને અસંખ્ય અનુભાગ સ્પર્ધકે ભવપ્રત્યયથીજ ઉદીરે છે. તથા ૧-૭-તૈ૦ ૭-વર્ણ પગધ ૨-રસ ૫-સ્તિ-રૂક્ષ શીત–ઉષ્ણુ-સ્થિર-અસ્થિર-શુભ-અશુભ-અગુરુલઘુ-એ રૂ . તિયોની દેવ નારકે ભવ પ્રત્યયથી જ અનુભાગેદરણ કરે છે. તથા ભવધારણીય દેહમાં વર્તતા દેવે અનુરનો અનુભાગદીરણા ભવ પ્રત્યયથી જ કરે છે. તથા ઉત્તર ક્રિય સિવાયના શેષ જ મૂ-લઘુ-પરા-ઉદ્યોત-સુખગતિ-સુશ્વર અને પ્રત્યેક