________________
.૫૭૪
અથ ઉદીરણકરણ,
હવે જાપ કરવા ચગ્ય છે, ત્યાં પામપ્રત્યય અને મહત્યા એ પ્રમાણે પ્રત્યાયના બે પ્રકાર છે. તેમાં પ્રથમ રિણામ પત્યા પણ કહેવાય છે. वेउविय तेयगे कम्म-वन्न रस गंध निद्ध लुरकाओ सो उन्ह थिरसुभेयर--अगुरुलघुगोय नरतिरिए॥५०॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાઈ–વૈકિચસસક, અને ( ગાથામાં ) તેજસકાશ્મણ કહેવાથી તૈજસસસક, તથા વર્ણ પગબ્ધ ર–રસ ૫-નિ-રક્ષશીત-ઉષ્ણુ-સ્થિર–આસ્થિર-શુભ-અશુભ અશુ –એ રૂડ પ્રતિયો તે અનુભાગે દીરણાની અપેક્ષાએ તિર્યંચ-મનુષ્યને નિત્ય રૂપ છે, કારણ કે વૈક્રિયસસક તે તિર્યંચમનુષ્યોને ગુણવિશેષથી ઉત્પન્ન થતી લબ્ધિરૂપ છે તે તેની ઉદીરણા પણ ગુળકિલ્ચર ૫ જાણવી. પુનઃ તિર્યંચ મનુષ્ય અન્ય અન્ય પ્રકારે પરિણુમાવીને ઉદીરે છે, તેથી તે પ્રકૃતિની અનુભાગદીરણા પણ તિર્યંચમનુષ્યને જાિબ પ્રયિત જાણવી.
चउरंस मड़य लहुगा, परघा उज्जोय इलु खगइ सरा पत्तेगतणु उत्तर-तणुसु दोसु विय तणु तइया॥५१॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાથ-સમચ૦–મુ –લઘુ-પરા-ઉદ્યો–સુખગo–સુસ્વાર પ્રત્યેક એ ૮ પ્રકૃતિ અને ઉત્તરદેહરૂપ વૈક્રિય તથા આહારક એ ૨૦ કરિો ઉદીરણાને આશથિ પરિણામપ્રત્યયિક જાણવી. કારણ કે ઉત્તર ક્રિય તથા આહારક શરીર હોતે તે સમ ચતુરાદિની અનુભાગેદરણા પ્રવર્તે છે તે ઉત્તર ક્રિયાદિ દેડ