________________
કપ્રકૃતિ.
પછ&
ઉદીરણા સાહિ સકુક છે, અને જ૦ અનુo ઉતે પ્રથમ કહેલી છે. તથા નામ, ગોત્ર, ને વેદનીયની જઘન્ય અને અજઘન્યાનુભાગેદરણ મિસ્યાહષ્ટિ જીવમાં પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે તેથી એ બન્ને ઉદીરણા સાહિ સબુર છે, અને ઉદીરણા તે પ્રથમ જ કહેલી છે, અને આયુષ્યના તે સર્વે પણ વિક પાદિ ક જ છે, ને તે સાદિ અધ્રુવતા આયુષ્યની અધુરીરણાને અંગે જાણવી.
એ પ્રમાણે મૂળપ્રકૃતિ વિષયક સાદાદિ પ્રરૂપણા કરીને હવે उत्तर प्रकृतियोमा सांधादि प्ररुपणा रै छे. मउलहुगा णुक्कोसा, चउबिहा तिहमविय अजहन्ना णाइग धुवाय अधुवा, वोसाए होय णुकोसा।। ५६॥ તેવિલાસના, વિશ યારિ સેસવિલ सबविगप्पा सेसाण, वाविअधुवाय साईया॥५७॥
ગાથાર્થ–મ અને લઘુની અનુહૃષ્ટ, તથા મિથ્યાત્વ, ગુરૂ અને કર્કશ એ ૩ ની અજઘન્ય અનુભાગદીરણ ૪ પ્રકારે છે. તથા તૈજસાદિ ૨૦ પ્રકૃતિની અનુભ્રષ્ટાનુભાગે દીરણા અનાદિ ધ્રુવને અધુર છે. ૫૬ માં
તથા જ્ઞાનાવરણાદિ ૨૩ પ્રકૃતિની અજઘન્ય અનુભાગદીરણા પણ અનાદિ પ્રવને અ વ છે. તથા એ (૪૮) પ્રકૃતિના શેષ વિકલ્પ અને શેષ ૧૧૦ પ્રકૃતિના સર્વ વિકલ્પ પણ સાદિ અને અદ્ભવ છે. શ ૫૭
ટીકાથ–મૃદુ અને લઘુ સ્પર્શની અનુત્કૃષ્ટાનુભાગે દીરણા સાદાદિ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે –એ બેની ઉ૦ અનુભાગેવરણ આહારકહસ્થ સુનિને હોય છે તે સાહિ ધ્રુજ છે, ને