________________
ક્રમ પ્રકૃતિ
સ'કિલષ્ઠ જીવને સમ્યકત્વ અને મિશ્રની યથાયોગપણે ઉડ્ડય વતાં ઉ॰ અનુભાગાદીરણા હોય છે, તથા સ પતિએ પર્યાસ એવા સહસ્રાર કલ્પના દેવાને હાસ્ય અને રતિની ઉ॰ અનુભાગદીરા હોય છે.
૫૮૩
~~~~~~~~
गइ हुंडु वधायाणि- खगइ नीयाण दुहचउक्कस्ल निरउक्कस्स समन्ते, असमत्ताए नरस्तं ते ॥ ६२ ॥
ગાથાર્થ—ટીકાર્થોનુસારે.
ટીકાથ-ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતા, સ થયંતિએ પર્માંસ, અને સર્વોત્કૃષ્ટ સકલેશયુક્ત એવા નારક નરકગતિge=૩૫૦કુખ૦-નીચ-દુર્ભુગાદિ ૪-એ પ્રમાણે સવ* સજ્ગ્યાએ હું પ્રકૃતિયાની અનુભાગાદીરણાના સ્વામિ છેતથા અન્ય સમયે વતા, અને સર્વોત્કૃષ્ટ સકલેશે વતા એવા અપર્યાપ્ત મનુષ્ય તે અપમ નામની ઉ૦ અનુભાગે હીરાના સ્વામિ જાણવા, અપર્યાપ્ત સજ્ઞિતિય ચ પચેન્દ્રિયથી પણ અપર્યાપ્ત મનુષ્ય અતિ સકિલય હાય છે માટે અહિ' મનુષ્યનું ગ્રહણ કર્યું છે.
0
करकड गुरु संघयणा, थी पुम संठाण तिरियनामाणं पंचिंदिओ तिरिरको, अठ्ठमवासे वासाऊ ॥ ६३॥
ગાથા-ટીકાર્થોનુસારે.
ટીકાર્યું:-૮ વષઁના આયુષ્યવાળા, આઠમા વર્ષમાં વતાં, અને સર્વ સકિલષ્ટ એવા તિય ચસજ્ઞિ પચેન્દ્રિય જીવ કશ-ગુરૂ
૧ છાપેલી ટીકામાં ગતિ છે, પરંતુ નારકને નરગતિની ઉદીરણા ( ઉદયવિના) હાઇ શકે નહિં માટે મે અત્રે પતિ તે ખલે રતિ ના અથ લખ્યા છે.