________________
ક્રમ પ્રકૃતિ
૭૦, મિથ્યાત્વાદિ ૩, અને જ્ઞાનાવરણાદિ ૨૩ ના ઉં-અનુ-ને જ૦ ) તે સર્વ સાદિ અશ્રુવ છે તે આ પ્રમાણેમૃદ્રાદિ ૨૦ ની ૪૦ અને અજ૦ અનુભાગાદીરા મિથ્યાઢષ્ટિજીવને પરાવૃત્તિ એ હાય છે તેથી એ અને વિકલ્પ સાદિ અપ્રુવ છે, અને (ઊત્કૃ ટાનુભાગાદીરણા તા પ્રથમ કહેલીજ છે. તથા ક શાર્ત્તિ ૨૬ પ્રકૃતિચાની ઉ॰ અને અનુ॰ અનુભાગાદીરા મિથ્યાઢષ્ટિ જીવને પરાવૃત્તિએ હાય છે કારણકે એ ૨૬ અશુભ પ્રકૃતિયા છે, તેથી એ બન્ને ઉદીરણા સાત્તિ અધ્રુવ છે, અને જ૦ ઉદીરાતે પ્રથમજ કહીછે.
vi
તથા પૂર્વીકત પ્રકૃતિયાથી અન્ય ૧૧૦ પ્રકૃતિયાના સવે વિકલ્પ ( ઉ—અનુ-જ-જ૦ ) સાત્ત્વિ પ્રત્ર જાણવા, અને એ સાદિ ધ્રુવતા તે ધ્રુવદીયપણાના હેતુથી જાણવી. ( ઇતિ સાથાદિ પ્રરૂપણા )
એ પ્રમાણે સાઘાતિ પ્રરૂપણા કરીને હવે સ્થાનિ કહેવાના પ્રસ′ગ છે ત્યાં ઉં॰ ઉદ્દીરા સબધિ—અને જ૦ ઉદીરણા સંધિ એમ ૨ પ્રકારે સ્વામિત્વ છે તેમાં પ્રથમ૩જાનુમારીથી બાષામિત્ર કહેવાય છે.
दाणाइ अचरकुणं, जेठा आइम्मि हीण लग्धिस्स सुहुमस्त चरकुणो पुण, तेइंदिय सव्वपज्जते ॥५८॥
ગાથા:---ટીકાર્થોનુસારે
ટીકાથ:--સર્વોપ દાનાદિ અને અચક્ષુદન વિજ્ઞાન લબ્ધિરૂપ હીન લબ્ધિવાળા અને ભવના પ્રથમ સમયે વતા સૂ॰ એકેન્દ્રિ જીવને ૫ અન્તરાય અને અચક્ષુદાનાવરણ એ ૬ પ્રકૃતિચીની ઉત્કૃષ્ટાનુભાગ ઉદીરણા હોય છે. તથા સર્વાં પસિએ પર્યાસ શ્રીન્દ્રિય જીવને પર્યાપ્તિના અન્ય સમયે ચક્ષુદાનાવરણની ઉ॰ અનુભાગાદીરણા હાય છે.