________________
-
-
-
-
-
૫૬૮
અથ ઉદીરણકરણ, -~-~~-~~~- ~~-~~-
~ ~-~~ -~રસયુક્ત છે, અને ઘાતિસંજ્ઞાને આશ્રયિ દેશદ્યાતિ. છે. પુના બન્ધને આશ્રયિ તે એક રથાનક-વિસ્થાનક-ત્રિસ્થાનક-ચતુઃસ્થાનક-એમ ચારે પ્રકારના રસવાળું છે–તથા માવઠુ ન ઘાતિસંજ્ઞા આશ્ચચિ દેશઘાતિ છે..
ठाणेसु चउसु अपुमं, दुहाणे ककडं च गुरुकं च अणुपुव्वीओ तीसं, नरतिरिएगंतजोग्गा य ॥४५॥
ગાથાર્થ –નપુંસક વેદને, ચારે સ્થાનકને રસ, કેશ અને ગુરૂસ્પર્શને કિસ્થાનક રસ, તથા આનુપૂર્વી અને એકાન્તમનુષ્ય તિર્યંચ પ્રાગ્ય ૩૦ પ્રકૃતિને ક્રિસ્થાનક રસ ઉદીરણ ચગ્ય છે,
ટીકાથ–પુંસવેરનો બધિને આશ્રય એકસ્થાનક-દ્ધિ. સ્થાનક ને વિસ્થાનક એમ ત્રણે પ્રકારને રસ છે, પરંતુ અત્રે ઉઠ ઉદીરણાને અંગે ચતુઃસ્થાનક રસ, અનુત્કદીરણને અગે ચતુ સ્થાનક-ત્રિસ્થાનક કિસ્થાનક ને એક સ્થાનક રસ હોય છે.
પ્રશ્ન–બંધને અભાવે ઉદીરણામાં નપુંસકવેદને એકસ્થાનક રસ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
* ઉત્તર–નપુંસકવેદના ક્ષચકાળે રસઘાત કરતાં એકરસ્થાનક રસને પણ સંભવ છે.
૧. અત્રે અચક્ષુ દર્શનને ઉદીરણ ગ્ય રસ કહ્યો નથી તે અગ્રગાથાથી ઘરથાન અને કથાના રસ ઉડીવણ ચગ્ય હોય છે. એમ જાણવું.
૨૨-૩-૪ સ્થાનક રસ નપુંસક વેને બંધ આશ્રયી છે. (ઈતિ પચચહાદ),
૩ અહિં ક્રિસ્થાનક રસ છાપેલી ટીકામાં કહયો નથી. પરંતુ પંચ સંગ્રહમાં ધિસ્થાનક રસ કહેલ હેવાથી મેં પણ કહયો છે. . .