________________
સક્રમકહ્યુ.
એ‘પ્રમાણે ગુણિતકમાંશ જીવનું સ્વરૂપ કહીને હવે સ્વામિત્વ પ્રરૂપણા કહે છે.
૪૨
મૂળ ગાથા ૭૯ મી.
तत्तो उघट्टित्ता, आवलिगा समय तप्भवत्थस्स आवरणविग्ध चोस - गोरालियंसत्त उक्कोसो ॥७९॥
ગાથા :-ટીકાર્યાંનુસાર.
ટીકાથ—એ ગુણિતાં શ જીવ તે સપ્તમી પૃથ્વિથી નિકળીને પર્યાપ્ત પચેન્દ્રિય તિય "ચમાં ઉત્પન્ન થાય, તેથી ઈન્દ્રવથય તે પર્યં॰સ'ન્નિપ‘ચેન્શનમાં રહેલા જીતેને પ્રથમ આવલિકાની ઉપરના અન્ય સમયે પૂર્વોક્ત ૨૧ પ્રકૃતિને ઉ॰ પ્રદેશ સંક્રમ થાય છે. નારકભવના અન્ય સમયે તે એ ૨૧૮ પ્રકૃતિયાનાં ઉત્કૃષ્ટ ચાગથી ઘણાં ક દલિકની પ્રાપ્તી માત્ર કરી હતી અને આ તિય "ચ ભવમાં તે તે ઘણાં ક`લિકને અન્યાવલિકા ન્યતીત થયે અંતે સક્રમાવે છે. અન્યથા નહિ. અને પૂર્વીકત વિશેષણા રહિત અન્ય કાઈ પણ જીવમાં એટલા ઘણા પ્રમાણુનું કે દલિક પ્રાપ્ત થતુ નથી માટે આવાહનાસમયતાવસ્થા એ પ્રમાણે કહ્યું છે.
મૂળ ગાથા ૮૦ મી.
कम्मचउक्के असुभाण, बज्झमाणीण सुहुमरागंते संछोभणमि नियगे, चउवीसाए नियहिस्स ॥ ८० ॥
ગાથા :-ટીકાતુસારે.
૧
“ આવલિકાના ઉપરના અન્ય સમયે ” એ વાકયને ભાવા આવલિકાના અન્યસમયે એવા થાય છે. પરન્તુ ગતભવાન્ત્યસમયબદ્ધ ક દૃલિકાપેક્ષાએ એ અર્થ જાણવા અન્યથા વર્તમાનલવાહક પેક્ષાએ દ્વિતીયાવલિકાના પ્રથમ સમય હોય છે. ઇત્યગ્રુપિ.